
ભારતમાં હવાઈપ્રવાસ નિરાશાજનક કે શિરદર્દ જેવો હોઈ શકે છે. મુખ્ય એરપોર્ટ્સ પરની ફ્લાઈટ્સ મોટા ભાગે મોડી થાય છે, એકથી બીજાં શહેરોમાં સિક્યોરિટી પ્રોટોકલ્સ...
ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2082, આવી ગયું! આપને નૂતન વર્ષાભિનંદન! સાલ મુબારક! જ્યોતિષીઓએ તો તેમના ગ્રહો ગણીને બધું કહી દીધું, પણ હવે મને મારી ‘વક્રી’ ટિપ્પણી કર્યા વગર પેટમાં ટાઢક નહીં વળે. અને સાંભળો, જ્યાં સુધી તમે એ નહીં જાણો, ત્યાં સુધી...
બે દાયકાઓ સુધી પાકિસ્તાની મૂળના પુરુષોએ નિર્બળ શ્વેત છોકરીઓનું યૌનશોષણ કર્યું, બળાત્કારો કર્યા અને શારીરિક દુરુપયોગ કર્યો, ત્યારે કોમ્યુનિટી મૌન રહી આ બધું નિહાળતી હતી. લેબર રાજકારણીઓ, લેબર મેયર્સ, પોલીસ તેમજ આપણી સ્થાનિક સંસ્થાઓ અને સેવામાં...

ભારતમાં હવાઈપ્રવાસ નિરાશાજનક કે શિરદર્દ જેવો હોઈ શકે છે. મુખ્ય એરપોર્ટ્સ પરની ફ્લાઈટ્સ મોટા ભાગે મોડી થાય છે, એકથી બીજાં શહેરોમાં સિક્યોરિટી પ્રોટોકલ્સ...

1975ની 26 જૂનથી ભારતમાં આંતરિક કટોકટી રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદના અધ્યાદેશથી ઘોષિત કરાઇ અને 21 માર્ચ 1977ના દિવસે તેને તત્કાલીન રાષ્ટ્રપતિ બી. ડી. જત્તીના...

તમને સાડી પહેરતાં કેટલી વાર લાગે... કોઈ પણ સ્ત્રીને પૂછશો તો જવાબ મળશે : પાંચ સાત મિનિટથી લઈને દસેક મિનિટ તો લાગે. પરંતુ ડોલી જૈન માત્ર ૧૮.૫ સેકન્ડમાં...

રાજકીય સત્તા સાથે જોડાયેલાં કે પછી સામાજિક-ધાર્મિક આંદોલનોનું દેખીતું અને પરોક્ષ પરિણામ શું હોય છે તેની ચર્ચા વારંવાર થતી રહે છે. આ એકલું આપણાં પૂરતું...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે આપ સહુની સમક્ષ એવા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ ઉપર મારે રજૂઆત કરવી છે કે જેને હું ટાળવામાં હંમેશા ડહાપણ સમજું છું. એક તો આપણે...

અમે કુંભ મેળા અને અયોધ્યાની યાત્રાએ નીકળ્યા તે પહેલા અમને અનેક પ્રકારની ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમણે અમને ત્યાં નહિ જવા ચેતવણી આપી હતી, ત્યાં અસંખ્ય...

વિપિન પરીખ એટલે સામાજિક સભાનતાના કવિ. મુખ્યત્વે અછાંદસ. એમનાં કાવ્યોમાં કટાક્ષ અને કરુણાનો સમન્વય. એમની સમગ્ર કવિતા ‘મારી, તમારી, આપણી વાત.’

યુગ-યુગાન્તરોથી પરમ પિતા પરમેશ્વરનાં અનેક અવતારો તેમજ તેમનાં દિવ્ય પ્રતિનિધિ સમા અનેક સંતપુરુષો આ ધરતી પર પ્રગટ થયા, પરંતુ તેમાંનાં કોઈએ પરમેશ્વર પ્રત્યેનાં...

એગ્નેસ ગોન્ઝા બોયાજિજૂ .... આ નામ સાંભળ્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ ભાગ્યે જ હકારમાં જવાબ વાળશે. પણ એ જે નામે પ્રખ્યાત થયેલાં એ નામ સાંભળશો તો...

શું કોમનવેલ્થનો અંત લાવવાનો સમય આવી ગયો છે? અથવા તો અત્યારે તેનું જે અસ્તિત્વ છે તેના અંતનો સમય આવી ગયો છે? આ મુદ્દે મારું વલણ તો હંમેશાં એકસરખું જ રહ્યું...