જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

ભારતમાં અને ખાસ કરીને દિલ્હીમાં 8 ફેબ્રુઆરી 2025નો દિવસ લાંબા સમયગાળા સુધી યાદ રાખવામાં આવશે. આ એ દિવસ હતો જ્યારે ધોખેબાજ અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં તેની...

શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ...

એક આધારભૂત લખાણ મુજબ ચીનની સિલ્ક રૂટની બડાશો સામે 2500 વર્ષો પહેલાંનો ભારત - અરબી સમુદ્ર - રેડ સી - ઈજીપ્ત અને એલેકઝાન્ડ્રીયા થઈને રોમ ગોલ્ડન રોડનો વહેપાર...

એના નામ સાથે જોડાયેલાં પ્રથમની યાદી તો જુઓ : આયર્લેન્ડ સામે ૧૯૯૯માં પ્રથમ વન ડે મેચમાં શતક બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર, ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર...

શરદબાબુની ખ્યાત નવલકથા છે, “પથેર દાબી”. 1927માં તે બંગાળી ભાષામાં પ્રકાશિત થઈ અને તુરત તેના પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ જાહેર કરી દીધો. એક નવલકથા આવડા મોટા...

લેબર પાર્ટીના દિલોદિમાગમાં છવાયેલી હિન્દુવિરોધી ઘૃણા કે તિરસ્કારને છુપાવવા ધૂમાડા અને અરીસાની જે વ્યૂહરચના-રણનીતિ અપનાવાતી રહી છે તેનો ફરી એક વખત પર્દાફાશ...

ચંદ્રવદન મહેતાનો જન્મ 6 એપ્રિલ 1901ના રોજ દક્ષિણ ગુજરાતના સુરતમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યા બાદ 1919માં...

‘ઈટ વોઝ અ મોસ્ટ કલરફુલ એન્ડ મ્યુઝિકલ સેલીબ્રેશન...’ દીકરી સ્તુતિએ કહ્યું. એ સિવાય જેઓ ગયા હતા એમાંના ધ્વનિ-પિયુષ-અદિત-નંદીની-ચાહત-અક્ષત-આદિ એમ કેટલાયે...

વસંતપંચમી એટલે શુભકાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. આ દિવસ એ પ્રકૃતિની અનુપમ ભેટ છે. જેને લઈ ગીતામાં વસંતને ફૂલોની ઋતુરાણી કહી છે. જેમ વસંતઋતુ નિસર્ગને નવપલ્લિત...

ભાસ્કર વોરાનો જન્મ ભાવનગરમાં 12 ઓગસ્ટ 1907ના રોજ. રાજકોટમાં આકાશવાણી સાથે સંકળાયેલા. ગીતસંગ્રહ ‘સ્પંદન’ (1955). રેડિયો પર એમનાં ગીતો વિશેષ ગવાતાં.



to the free, weekly Gujarat Samachar email newsletter