
‘હાફેશ્વર ગામ વિશે અમે ડોક્યુમેન્ટરી બનાવવા ગયા હતા, અને થયું કે પ્રકૃતિએ ચારેબાજુ અણમોલ પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે. અહીં તો બે-ત્રણ દિવસ રહીને બધો થાક...
ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2082, આવી ગયું! આપને નૂતન વર્ષાભિનંદન! સાલ મુબારક! જ્યોતિષીઓએ તો તેમના ગ્રહો ગણીને બધું કહી દીધું, પણ હવે મને મારી ‘વક્રી’ ટિપ્પણી કર્યા વગર પેટમાં ટાઢક નહીં વળે. અને સાંભળો, જ્યાં સુધી તમે એ નહીં જાણો, ત્યાં સુધી...
બે દાયકાઓ સુધી પાકિસ્તાની મૂળના પુરુષોએ નિર્બળ શ્વેત છોકરીઓનું યૌનશોષણ કર્યું, બળાત્કારો કર્યા અને શારીરિક દુરુપયોગ કર્યો, ત્યારે કોમ્યુનિટી મૌન રહી આ બધું નિહાળતી હતી. લેબર રાજકારણીઓ, લેબર મેયર્સ, પોલીસ તેમજ આપણી સ્થાનિક સંસ્થાઓ અને સેવામાં...

‘હાફેશ્વર ગામ વિશે અમે ડોક્યુમેન્ટરી બનાવવા ગયા હતા, અને થયું કે પ્રકૃતિએ ચારેબાજુ અણમોલ પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે. અહીં તો બે-ત્રણ દિવસ રહીને બધો થાક...

આજથી લગભગ એક જ મહિનામાં પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત દેશનું પ્રમુખપદ સંભાળવા માટે વ્હાઈટહાઉસનો કબજો લેવાના છે. તમને ગમે કે ના ગમે, આના પરિણામે...

પીડા સહન કરનારાઓ સાથે આપણું કશું સામ્ય હોય તેના કારણે જ આપણે કોઈ બાબતની ચિંતા કે કાળજી નથી કરતા. પરંતુ, વિશ્વ આમ જ કરે છે અને જો આપણે નહિ કરીએ તો કોણ કરશે...

આ હરવિલાસ શારદા (અંગ્રેજીમાં સારડા) કોણ હતા એ સવાલ અચાનક પૂછાવા લાગ્યો છે. તેનું મોટું કારણ એ છે કે તેમણે 1911માં લખેલા પુસ્તક “અજમેર: એ હિસ્ટોરિકલ નેરેટિવ...

આ સપ્તાહે વાંચો ગેમલનું અમર સર્જન... ગેમલ એટલે જાણે કે એક જ પદથી પ્રસિદ્ધ હોય એવા કવિ. લોકો આ પદને જાણે છે, માણે છે. આ પદ એટલું પ્રચલિત છે કે પંક્તિ યાદ...

માંગ્તે ચુંગનેઈજંગને ઓળખો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ નકારમાં જવાબ વાળશે, પરંતુ જો કોઈ એમ કહે કે મેરી કોમનું નામ સાંભળ્યું છે, તો જવાબ હકારમાં જ મળશે....

એવું લાગ્યું ને કે આ વળી એકબીજાથી સાવ અલગ યુગના અને સ્થાનોના લોકો વચ્ચે વળી શો સંબંધ? મારા મિત્રો, ઇતિહાસની આ જ મજા છે. ના જાણે , કોણ, ક્યાંથી એકબીજાંની...

યાદ કરીએ, 16 વર્ષ અગાઉ 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાની રાજ્યપ્રાયોજિત ત્રાસવાદીઓએ ઘૃણાના કાયરતાપૂર્વક કાર્યમાં મુંબઈના નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આ...

ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની...

નવેમ્બરના બીજા સપ્તાહમાં દયાળ માવજીભાઇ પરમાર, એટ્લે કે મુનિ દયાળે 88 વર્ષે વિદાય લીધી.