
આજથી ત્રણ વર્ષ પહેલાં હું ક્રૂઝ શિપમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયો હતો. ત્યારે લહેરાતી નાળિયેરીઓ નીચે ક્રિકેટ રમાતું જોઈને એક બાર્બેડિયન (બાર્બાડોસના) ખેલાડી...
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

આજથી ત્રણ વર્ષ પહેલાં હું ક્રૂઝ શિપમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયો હતો. ત્યારે લહેરાતી નાળિયેરીઓ નીચે ક્રિકેટ રમાતું જોઈને એક બાર્બેડિયન (બાર્બાડોસના) ખેલાડી...

રાજનેતાઓ અને ખાસ કરીને અમેરિકી પ્રમુખો અન્ય દેશોને નીચાજોણું કરાવવામાં કે બફાટમાં કાંઈ બાકી રાખતા નથી અને તેમાં યુકેનો સમાવેશ પણ થઈ જાય છે. ન્યૂ યોર્કમાં...

પ્રત્યેક નવા વર્ષમાં માનવી વૃદ્ધત્વ તરફ સરકતો જાય છે. પરંતુ ‘ગુજરાત સમાચાર’ દરેક વર્ષે વધુ યુવાન બનતું જાય છે અને એના ચિરયૌવનનું રહસ્ય છે એનો વિશાળ વાચક...

આઝાદી પહેલાંની વાત છે, જ્યારે આપણો સમાજ રૂઢિના બંધનમાં જકડાયેલો હતો. અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, વહેમ, બાળલગ્નો, પ્રેતભોજન, છુટાછેડા... આ અને આવી બધી બદીઓથી...

એક વાર એક કોન્ફરન્સમાં કોઈક વ્યક્તિએ જાહેરાત કરીઃ “હું જે પ્રમાણે કહું તે પ્રમાણે તમારે બધાએ કરવાનું છે.” બધા સહમત થયા. પછી તે વ્યક્તિએ પોતાના હાથ ઊંચા...

એક એવી સ્ત્રી જેનો પતિ એનો તિરસ્કાર કરતો હોય, અપમાનિત કરતો હોય, એને હડધૂત કરતો હોય, એના ચારિત્ર્ય અંગે શંકાકુશંકાઓ કરતો હોય, એને હેરાનપરેશાન કરતો હોય અને...

આપણામાં કહેવત છે કે, “કરેલું કશું ફોગટ જતું નથી અને કર્યા વિના કશું મળતું નથી" આ હકીકતનો પુરાવો એટલે રાજેશ જૈનને કિંગ ચાર્લ્સ અને ક્વીન કમીલા તરફથી મળેલ...

વીતેલા સપ્તાહે આપની સાથે વાત કરીને ઘણો બધો આનંદ થયો. વિશેષ આનંદ તો એ વાતનો થયો કે જે અખબારમાં મેં દસકાઓ પૂર્વે કામ કર્યું હતું તે આજે તેની સ્થાપનાના સુવર્ણ...

સન 1983 લોર્ડઝ પર વેસ્ટ ઇન્ડિઝ - ઇન્ડિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી હતી. હું મારી ટેક્સીમાં રેડિયો પર કોમેન્ટ્રી સાંભળી રહ્યો હતો. મારો પેસેન્જર...

કવિ - લેખક – વાર્તાકાર – વક્તા એવા પ્રકારના સર્જકોને ઘણી વાર શ્રોતાઓમાંથી એવું પુછવામાં આવતું હોય છે કે તમને આટલા વિષયો - ઘટનાઓ – સંદર્ભો ક્યાંથી મળે છે?