
ગોરા કે શ્વેત અને અશ્વેત કે ઘઉંવર્ણા લોકોમાં તફાવત શું હોય છે? એમ કહેવાય છે કે ગોરા કે યુરોપિયન લોકો દેખાવે ધોળા હોય છે પણ ગુનામાં આવે તો ફિક્કા પડી જાય, ગુસ્સામાં...
આજે પાંચમી મે 2026ના રોજ આપણે સૌ સોનેરી સંગતમાં ‘ગુજરાત સમાચાર’ના 54મા સ્થાપના દિનની ઉજવણી માટે ભેગા થયા છીએ. સી.બી. આપની આ યાત્રા ‘સંગ સંગ ભેરુ તો સર થાય મેરુ’ના મંત્રથી શરૂ થઈ હતી. બહુજન હિતાય, બહુજન સુખાયની ભાવના સાથે આપ અને આપની ટીમે જે...
આપણું માનવશરીર અનેક વિસ્મયોથી ભરપૂર છે, તેના વિશે આપણને સંપૂર્ણ જાણકારી પણ નથી. બાયોલોજી વિશે આપણી સમજણને નવેસરથી લખવી પડે તેવા સંશોધનમાં સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ માનવશરીરમાં તદ્દન નવતર અને રહસ્યમય સજીવ સ્વરૂપોની ઓળખ કરી છે જે RNA...

ગોરા કે શ્વેત અને અશ્વેત કે ઘઉંવર્ણા લોકોમાં તફાવત શું હોય છે? એમ કહેવાય છે કે ગોરા કે યુરોપિયન લોકો દેખાવે ધોળા હોય છે પણ ગુનામાં આવે તો ફિક્કા પડી જાય, ગુસ્સામાં...

એક સ્ત્રીનું દૂરંદેશીપણું - એની વિચારધારા-સમાજમાં બદલાવ લાવવાની કુશળતા ધરાવતાં, માત્ર ચાર ચોપડી જ ભણેલ હરકુંવર શેઠાણી ઇતિહાસનું એક પ્રેરક પાત્ર છે. એમનું...

‘હું થોડા દિવસ પહેલાં મારા દીકરા સેન્ડીને લેવા સ્કૂલે ગઈ હતી. મને જોઈને જ એ વળગી પડ્યો. એની દોસ્તે પૂછ્યછયું કે તારે બે મમ્મી છે? એ બાળકીની માતાએ તેને...

એના નામ સાથે એકથી વધુ પ્રથમ જોડાયેલાં છે : ભારતમાં કોલેજની પ્રથમ વિદ્યાર્થિની, પ્રથમ સ્નાતક, મેડિકલ કોલેજની પ્રથમ છાત્રા, ભારતની કોલેજમાં ભણીને ચિકિત્સાની...

તાજેતરમાં મુંબઇથી યુ.કે. આવેલ ગુજરાતી નાટક “ઇશારા ઇશારામાં’’ ના ૧૪ હાઉસ ફૂલ શો યોજાયાં હતાં. આ નાટક પંકજ સોઢાએ પ્રમોટ કરેલ. એમાં બાળ કલાકાર તરીકે સ્થાનિક,...

‘મારો કહેવાનો અર્થ આવો ન હતો...’, ‘મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે...’, ‘હવે અમે ધ્યાન રાખીશું...’ આ અને આવા શબ્દો આપણે જાહેરજીવનમાં સાંભળીએ છીએ...

સાઉદી અરેબિયા ઈસ્લામિક રાષ્ટ્ર છે અને ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં જુગાર રમવાનું હરામ ગણાય છે પરંતુ, લક્ષ્મી ચાંલ્લો કરવા આવતી હોય ત્યારે મોંઢું ધોવા...

નમસ્તે! ઓમ નમઃ શિવાય, મારું નામ આશા છે. અને હું મારા વિશે થોડું શેર કરવાની તક મેળવીને રોમાંચિત છું. હું માનું છું કે અમારી અંગત વાર્તાઓ આપણે કોણ છીએ તેને...

ભારતના રાષ્ટ્રધ્વજની પરિકલ્પના સૌથી પહેલાં કોણે કરેલી એ જાણો છો? એમનું નામ માદામ ભીખાઈજી કામા. ક્રાંતિજનની તરીકે જાણીતાં થયેલાં માદામ કામાએ રાષ્ટ્રધ્વજની...

અષાઢી બીજનું પર્વ હોય જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લેખ ના થાય એવું તે કઇ રીતે બની શકે?! અષાઢી બીજી અને જગન્નાથજીની રથયાત્રા જાણે એકમેકના પર્યાય બની ગયા છે....