સરદારનો વારસો મોદી દ્વારા જીવંત છે

ભારતને આખરે 15ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી, ત્યારે વિદાય લેતા અંગ્રેજોએ એક ખંડિત ઉપખંડ છોડી દીધો. ભાગલાના આઘાતની સાથે 560થી વધુ રજવાડા પણ હતા, દરેકના પોતાના શાસકો અને મહત્વાકાંક્ષાઓ હતી. નવું સ્વતંત્ર રાષ્ટ્ર એક એવી દુવિધામાં જોવા મળ્યું...

વિક્રમ સંવત 2082: સત્તાવાર જાહેરખબર... નહીં, પણ ‘અફવા’ આધારિત રાશિફળ!

ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2082, આવી ગયું! આપને નૂતન વર્ષાભિનંદન! સાલ મુબારક! જ્યોતિષીઓએ તો તેમના ગ્રહો ગણીને બધું કહી દીધું, પણ હવે મને મારી ‘વક્રી’ ટિપ્પણી કર્યા વગર પેટમાં ટાઢક નહીં વળે. અને સાંભળો, જ્યાં સુધી તમે એ નહીં જાણો, ત્યાં સુધી...

ભારતના રાષ્ટ્રધ્વજની પરિકલ્પના સૌથી પહેલાં કોણે કરેલી એ જાણો છો? એમનું નામ માદામ ભીખાઈજી કામા. ક્રાંતિજનની તરીકે જાણીતાં થયેલાં માદામ કામાએ રાષ્ટ્રધ્વજની...

અષાઢી બીજનું પર્વ હોય જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લેખ ના થાય એવું તે કઇ રીતે બની શકે?! અષાઢી બીજી અને જગન્નાથજીની રથયાત્રા જાણે એકમેકના પર્યાય બની ગયા છે....

કેન્ટન - હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 જૂનના રોજ યોજાયેલી સહજાનંદ વ્યાખ્યાન માળાને સંબોધતા પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મનની...

એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે કે તેના પર આપણી નજર ગયા વિના રહે નહિ. તેનું રાજકારણ પણ ખેલવાનું શરૂ થયું. છેક અમેરીકામાં જઈને રાહુલ ગાંધી એવું કહે કે ભારતમાં...

આપણે લંચમાં જવા માટે ઘડિયાળના કાંટામાં કેટલી મિનિટ બાકી રહી તેની ગણતરી કરતા હોઈએ અને સાથી કર્મચારી સિગારેટ ફૂંકવા ‘સ્મોક બ્રેક’ લેતો હોય ત્યારે થતી અકળામણ...

જ્યારે પણ પ્રવાસે નીકળો ત્યારે ટ્રાવલ ઈન્સ્યુરન્સ ડોક્યુમેન્ટ્લ અને તેની શરતો બરાબર ચકાવી લેવા જોઈએ અન્યથા, વ્હાઈટ દંપતીની માફક સહન કરવાનો વારો આવી શકે...

અમદાવાદના એસજી હાઇવેની આગવી ઓળખ એટલે SGVP - છારોડી ગુરુકુલ. ગુજરાતની શાનસમાન શિક્ષણસંસ્થાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)નું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બાંધકામ કાર્ય સેન્ટ્રલ વિસ્ટા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ...

ભારતના ભાગલા માટે જવાબદાર કોણ? સામાન્ય નાગરિક પણ જવાબ આપશે: “મુસ્લિમ લીગ”. અને કેટલાક વધુ ઊંડાણમાં જઈને કહેશે કે મોહમ્મદઅલી ઝીણા તે સમયના મુસ્લિમ લીગના...

કુંડાળામાં પગ પડી જતાં ગર્ભવતી થયેલી બ્રાહ્મણ વિધવા સામાજિક બહિષ્કારના ભયે લાડકવાયા દીકરાની હત્યા કરી નાખે અને આ અમાનવીય કૃત્ય બદલ એ નિરાધાર સ્ત્રીને ફાંસીની...



to the free, weekly Gujarat Samachar email newsletter