
આપણામાંથી થોડાક પચાસના થયા હશે અને થોડા પંચાવન કે ઉપરના પણ. આ ઉંમર જીવનના સોનેરી વળાંકની છે. તેને સરસ રીતે અને અર્થપૂર્ણ રીતે માણવા માટે આટલું અવશ્ય યાદ...
‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...
પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...
આપણામાંથી થોડાક પચાસના થયા હશે અને થોડા પંચાવન કે ઉપરના પણ. આ ઉંમર જીવનના સોનેરી વળાંકની છે. તેને સરસ રીતે અને અર્થપૂર્ણ રીતે માણવા માટે આટલું અવશ્ય યાદ...
મારો જન્મ 1933માં લિન્ડીમાં થયો છે, અને આ સત્યઘટના 1955ની છે. મતલબ કે આ ઘટનાપ્રસંગનો સાક્ષી બન્યો ત્યારે મારી વય 22 વર્ષની હતી. કેન્યા ઓવરસીઝ કંપનીના સ્વ....
પ્રત્યેક વર્ષે ચૈત્ર વદ એકાદશી (આ વર્ષે 16 એપ્રિલ)એ વિશ્વભરમાં પુષ્ટિમાર્ગના આચાર્ય શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો પ્રાક્ટય મહોત્સવ ઊજવાય છે. વિશ્વને વૈષ્ણવના...
મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે જ્યારે સજીવ પ્રાણી માટી સાથે ભળી જાય છે. અત્યારે માનવજાતમાં અંતિમ સમયે ભારતીય સંસ્કૃતિ અનુસાર મૃતદેહને અગ્નિદાહ અપાય છે...
રિન્કુ સિંઘ... ક્રિકેટપ્રેમીઓ માટે પણ આ નામ તારીખ 9 એપ્રિલ રવિવારની રાત્રી સુધી અજાણ્યું હતું, અને રાતોરાત આ યુવાન હીરો થઈ ગયો. અમદાવાદમાં આઈપીએલની મેચ...
એ ભારતીય ઇતિહાસની પ્રથમ સ્ત્રીશાસક હતી, સિક્કાઓ પર અંકિત થયેલી પહેલી સ્ત્રી પણ એ જ અને અભિલેખના સ્વરૂપમાં ઇતિહાસનું આલેખન કરનાર પ્રથમ ભારતીય નારી પણ...
આજકાલ ભારતીય રાજકારણ ક્રિયા-પ્રતિક્રિયાનું મોટું મેદાન બની ગયું છે. કોઈ એક ઘટના બની કે કોઈએ કશું વિધાન કર્યું કે મિનિટોમાં ટ્વીટ મહારાજના બોર્ડ પર કીડા...
‘આ મેળામાં મ્હાલવાનો આનંદ કંઈક નોખો જ છે...’ ‘આ વિસ્તારમાં પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ સચવાઈ છે.’ ‘આ મેળો એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો વિવાહ ઉત્સવ...’ આવા આવા અનુભવના વાક્યો દર્શકોના હૈયેથી પ્રગટતા હતા માધવપુર ઘેડના...
‘પપ્પાએ જે સંગીત સાધના દાયકાઓ સુધી કરી એને આવી રીતે, આટલા મોટા સ્ટેજ પરથી બિરદાવવામાં આવે અને એના અમે સાક્ષી બનીએ, એ આનંદની અનુભૂતિ શબ્દોમાં વ્યક્ત થાય...
ચૈત્રી નવરાત્રિમાં જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે...