જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

હોલિયા મૈં ઊડે રે ગુલાલ કહીયો રે મંગેતર સે... ખુબ જાણીતું આ રાજસ્થાની ગીત ગાતા ગાતા દીકરી આવી... અને કહે કે ‘ડેડી, તમે નાના હતા ત્યારથી હોળી-ધૂળેટીને કેવી...

ઓકટોબરથી ફેબ્રુઆરી-માર્ચ સુધી બ્રિટનની ગાત્રો થીજાવતી ઠંડી અને અંધકારમય દિવસોથી કંટાળી જઇ આપણા મોટાભાગના બ્રિટીશ ભારતીયો લગભગ દર વર્ષે ભારતમાં પોતાના માદરે...

ભારત તો છે જ ઉત્સવોનો દેશ. આ દેશમાં લગભગ દર સપ્તાહે નહિ તો પખવાડિયે એક - બે મોટા ઉત્સવો ઉજવાય છે. ૨૦મી માર્ચે પારસીઓનો તહેવાર નૌરુઝ હતો. નૌરુઝનો તહેવાર ઈરાનમાં લગભગ ૩૦૦૦ વર્ષથી ઉજવાય છે. આ તહેવારની ખાસિયત એ છે કે તે પ્રકૃતિ સાથે સંકળાયેલો છે....

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ૧૨મી માર્ચે દાંડી માર્ચનો પ્રારંભ કર્યો એ પૂર્વે, ૧૯૩૦ની બીજી માર્ચે વાઈસરોયને એક વિગતવાર પત્ર લખ્યો હતો. જેમાં નવ દિવસ પછી...

એ દિવસ એવો હતો જેને ભારતીયો ઈતિહાસ સર્જન તરીકે ગણાવી શકે. હા એ દિવસ કર્ણાટકના ઉડુપી નજીકના ટાઉન મનિપાલથી આવેલી મહત્ત્વાકાંક્ષી યુવતી રશ્મિ સામંત માટે મહાન...

સાઉથ આફ્રિકાના ઝુલુ રાષ્ટ્રને ૧૨ માર્ચ ૨૦૨૧ના દિવસે તેના આઠમા રાજવીના નિધનથી ભારે આઘાત સહન કરવો પડ્યો છે. દિવંગત ઝુલુ કિંગ ગૂડવિલ ઝ્વેલિથિની કાભેકુઝુલુએ...

એ દિવસ એવો હતો જેને ભારતીયો ઈતિહાસ સર્જન તરીકે ગણાવી શકે. હા એ દિવસ કર્ણાટકના ઉડુપી નજીકના ટાઉન મનિપાલથી આવેલી મહત્ત્વાકાંક્ષી યુવતી રશ્મિ સામંત માટે મહાન...

સ્વતંત્રતા આંદોલનનો પાયો જે દાંડી યાત્રાથી નંખાયો હતો, તેની જ ૯૧મી વર્ષગાંઠે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ થયો છે. દેશની આઝાદી મળ્યાને ૭૫ અઠવાડિયા...

બદલાતા યુગની સાથે માનવી પણ બદલાઇ રહ્યો છે, સાથે એની વિચારધારા, એની સાંસ્કૃતિક પરંપરા, માન્યતાઓ, નીતિરીતિઓમાં પણ ભારે બદલાવ થતો દેખાય છે. પહેલાં પરિવારનું કોઇ સ્વજન તમારા મૃત્યુ પછીની અંતિમક્રિયાની ઇચ્છાઓ વિષે પૂછવાની હિંમત કરતો નહીં જ્યારે આજે...



to the free, weekly Gujarat Samachar email newsletter