
આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. દરેક સમાજને વિકાસ સાધવા, આગળ વધવા નારીઊર્જાની જરુર પડે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સ્ત્રીઓ દ્વારા...
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. દરેક સમાજને વિકાસ સાધવા, આગળ વધવા નારીઊર્જાની જરુર પડે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સ્ત્રીઓ દ્વારા...

એક જમાનામાં લગભગ અડધી દુનિયા પર બ્રિટીશ રાજની આણ વર્તાતી હતી. એ બ્રિટનની શાખ અને શાન આજેય જગતભરના લોકમાનસ પર છવાયેલી છે એટલે આજેય બ્રિટન ફરવા આવનારા સહેલાણીઓ...
‘કેટલી મહેનતથી બનાવી હશે આ વસ્તુઓ!!!...’ ‘ગામડાની બહેનો દ્વારા તૈયાર થયલા હસ્તકલાના નમુનાઓ મહાનગરોના ઘરોની શોભા વધારી રહ્યા છે એનો આનંદ છે...’ ‘હસ્તકલા આપણા રોજિંદા જીવનના ઉત્સવો-અવસરો-ધાર્મિક વિધિવિધાનો સાથે જોડાયેલી છે.’ ‘એક સ્ત્રી હસ્તકલાના...
અવલોકન શક્તિ અંગે શાળામાં એક પાઠ ભણેલા. એક મુલ્લાને અવલોકન કરવાની ટેવ. આસપાસ બનતી ઘટનાઓનું અવલોકન સારી રીતે કરે. એક વખત કોઈ વ્યાપારીનો ઊંટ ખોવાઈ ગયો અને તેણે ઊંટ શોધતા શોધતા મુલ્લાને પૂછ્યું કે શું તમે મારો ઊંટ જોયો છે? મુલ્લા પૂછે છે કે શું...

હિન્દુ કેલેન્ડરમાં શિવરાત્રીની તિથિ તો દર માસે આવે છે, પરંતુ ભોળા શંભુની આરાધનાનું મહાપર્વ ગણાતી મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવભકતો આ દિવસે...

તમે જાણો જ છો કે હું એશિયન વોઈસ માટે લેખ લખતો રહ્યો છું. મોટા ભાગે આ આર્ટિકલ્સના ગુજરાતી અનુવાદ ગુજરાત સમાચારમાં પણ પ્રસિદ્ધ થાય છે. આ અનુવાદો માટે હું...

ગ્રાન્ટ થોર્નટન ભારત (GTB) દ્વારા તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સાથે મળીને અને યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના સહયોગથી...

આપણે કેવિડ-૧૯ મહામારીને પાછળ છોડી દેવાની આશા સાથે ૨૦૨૧માં પ્રવેશ કર્યો છે. દરેક સમાજે આગવી રીતે તેનો સામનો કર્યો છે ત્યારે વૈશ્વિક રાજનીતિ-કૂટનીતિ ચોક્કસપણે...

શુક્રવાર ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ની સુહાની બપોર સાહિત્યપ્રેમીઓ માટે ચીર-સ્મરણીય બની રહી. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ વીર નર્મદની ૧૩૫મી પુણ્યતિથિ નિમિત્તે...

ગયા વીકે આપણે ગુજરાતથી વાયા લંડન થઇને અમેરિકા જતા ગુજરાતીઓને મળ્યા. હવે આપણે અમેરિકાના ખૂણે ખૂણે સ્થાયી થયેલા આપણા ગુજરાતીઓને મળીએ, ત્યાનાં એમના વેપાર-વ્યવસાયોને...