સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી તેમજ NCGOના સંયુક્ત ઉપક્રમે રવિવાર, ૨૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩.૦૦થી ૫.૩૦ દરમિયાન યોજાયેલ...

‘ઘણા લાંબા સમયથી સોમનાથ મહાદેવના દર્શને નથી ગયા, હવે તો જવું જ જોઈએ...’ સાહજિકરૂપે બોલાયું ને મિત્રોએ જવાબ આપ્યો કે, ‘આ વિચારને દાદાનો જ હુકમ માનો, હવે...

ગયા વર્ષથી કોરોનાને કારણે સરકારી લોકડાઉનને પગલે પરદેશ પ્રવાસ પર પ્રતિબંધ લદાયો છે. અમારા સાસરીપક્ષ અને પિયરપક્ષના બધા જ સ્વજનો સહિત મોટો સુપુત્ર પણ અમેરિકામાં...

આઠમી માર્ચથી તબક્કાવાર લોકડાઉન ખુલી રહ્યું છે. ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને વધારેને વધારે લોકો રસીકરણનો લાભ મેળવી રહ્યા છે. ડિસેમ્બરની શરૂઆતથી...

‘કોઈ પણ કાલખંડમાં જીવન માટે ઉપયોગી વાંચન કરવું હોય તો મહાનુભાવોની અનુભવવાણી જેવી એમની આત્મકથાઓ વાંચવી જોઈએ, નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ના વાંચન થકી એનો...

કોરોનાની મહામારીએ આપણા બ્રિટનને જાણે બાનમાં લીધું છે, નિત નવા બાળકો (સ્ટ્રેઇન) પેદા કરતો આ કોરોના આપણી પાછળ હાથ ધોઇને પડ્યો છે. લંડન સહિત યુ.કે.ભરના શહેરો, નગરો સૂમસામ થયા છે, સાથે હાડ થીજાવતી બરફીલી મૌસમ પણ ત્રાહિમામ પોકારાવ્યો. ૮૦%થી વધુ લોકો...

મંગળવારે વસંત પંચમી હતી. સ્વાભાવિક છે કે વસંત પંચમી વિષે ઘણા લોકો નહિ જાણતા હોય. ખાસ કરીને નવી પેઢીના લોકો અને તેમાંય જે લોકો ભારતની બહાર રહ્યા છે તેઓ. વસંત પંચમી વસંત ઋતુ - બહાર - સ્પ્રિંગનું આગમન સૂચવે છે. બીજી રીતે કહીએ તો હોળીની તૈયારી શરૂ...

‘તમારી પાસે, તમારી પૂજામાં હોય એ સરસ્વતી માતાની તસવીરની એક કોપી મને આપી જજો...’ આવું મને લેન્ડલાઈન ફોન પર કહેવાયું. વાત ૧૯૯૪-૯૫ના વર્ષોની છે, ભાવનગરના એક કાષ્ટકલાના કારીગર, સુંદર કામ કરે, એમનો પરિચય થયો. એમને ખ્યાલ આવ્યો કે મા સરસ્વતીનો આરાધક...

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચૌરી-ચૌરા ઘટનાક્રમ આગવું સ્થાન ધરાવે છે. વીસમી સદીના આરંભે શરૂ થયેલી આઝાદીની લડતને મહત્ત્વપૂર્ણ વળાંક આપતી એ ઘટના ૪ ફેબ્રુઆરી...

એક તરફ લંડનમાં બરફ વર્ષા થઇ રહી છે અને લોકોને શ્વેતરંગી ફૂટપાથ, રૂફટોપ અને પાર્ક પ્રફુલ્લિત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ લાંબા લોકડાઉન અને કેટલીય રાજકીય,...



to the free, weekly Gujarat Samachar email newsletter