
મૂળ નામ વલ્લભભાઈ પટેલ તો સરદાર ઉપનામ કેમ પડ્યું? એમના જીવનપ્રસંગનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ પછી આ નામથી ઓળખાયા. સરદાર...
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
મૂળ નામ વલ્લભભાઈ પટેલ તો સરદાર ઉપનામ કેમ પડ્યું? એમના જીવનપ્રસંગનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ પછી આ નામથી ઓળખાયા. સરદાર...
‘જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે તેમ જ જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, કલ્યાણ છે તેમ જ શાશ્વત નીતિ છે એવો મારો મત છે’ એમ મહર્ષિ વ્યાસ ગીતાના...
પ્રવાસનનું પ્રથમ કામ સહેલાણીઓ આવી જગ્યાએ જાય તે માની લેવામાં આવ્યું છે, પણ તેનો મુખ્ય હેતુ તો સમાજ, દેશ, ધર્મ, સંસ્કૃતિને ઉજાગર કરતાં જાણીતાં સ્થાનોના...
ગુજરાતી ભાષાને વિકસાવવા અને સમૃદ્ધ બનાવવામાં અનેક લેખકો અને કવિઓનો ફાળો છે. સદીઓથી તેની માવજત કરી કરીને તેઓએ સાહિત્ય, જ્ઞાન અને મનોરંજનનો છપ્પન ભોગ ગુજરાતીઓને...
નવરાત્રિ પર્વે અમદાવાદના શિવાનંદ આશ્રમમાં અષ્ટલક્ષ્મી મંદિરે દર્શને જવાનું થયું. દર્શન કરીને આવ્યો અને ઘરમાં દીકરીરૂપી લક્ષ્મીએ ગરબા રમતાં રમતાં એનાં મનમાં...
હજારો વર્ષ પહેલાં હસ્તિનાપુરના પાંડવવંશીય રાજાના એક મંત્રી આજિશકને પ્રજાએ રાજા તરીકે સ્વીકાર્યા હતા
૭ ઓક્ટોબર... આમ સાધારણ જણાતી આ તારીખ ભારતના રાજકીય ઇતિહાસમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ તારીખના રોજ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન...
આસો માસના શુકલ પક્ષની અજવાળી રાતોમાં આવતું મહાપર્વ એટલે નવરાત્રિ. આકાશી ચંદરવો પૃથ્વીના પગથાળે અજવાળાં પાથરે ત્યાં મા જગદંબા સોળે શણગાર સજી સખીઓ સાથે ચાચર...
વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ પાંગરી છે અને પાછી લીન થઈ ગઈ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ આજે પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેનું કારણ શું? આ સવાલનો જવાબ છેઃ ભારતની...
શુક્રવારે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ સમાપ્ત થતાંની સાથે જ શનિવાર, ૧૭ ઓકટોબર, આસો સુદ એકમના રોજ શારદીય નવરાત્રિ પ્રારંભ થશે. આસોની નવરાત્રિમાં નવ દિવસ...