
મોદી સરકારના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ઈ-કોમર્સ કંપનીઓની ઝડપી વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને કોઈ ઉપલબ્ધિના નહીં પણ ચિંતાના વિષય તરીકે ગણાવી છે.
ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

મોદી સરકારના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ઈ-કોમર્સ કંપનીઓની ઝડપી વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને કોઈ ઉપલબ્ધિના નહીં પણ ચિંતાના વિષય તરીકે ગણાવી છે.

શેરબજારના નિયમનકાર ‘સેબી’ દ્વારા ફંડની હેરાફેરી અને ઉચાપત કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર શેરબજારમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ ફરમાવાયો છે. રિલાયન્સ હોમ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોલીશ પ્રાઈમ મિનિસ્ટર ડોનાલ્ડ ટસ્કના આમંત્રણને માન આપી ઓગસ્ટ 21-22મીએ પોલેન્ડની સત્તાવાર મુલાકાત લેવાના હોવાની જાહેરાત ભારતના...

અદાણી ગ્રૂપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) રૂટ મારફતે 1 બિલિયન...

વૈશ્વિક બજારોમાં સંકટના પગલે ભારતીય શેરમાર્કેટમાં પણ સોમવારે મંદીની સુનામી જોવા મળી હતી, અને બીએસઇ સેન્સેક્સમાં 2222 પોઇન્ટનો જ્યારે નિફ્ટી-50માં 662 પોઇન્ટનો...

દેશનાં શેરબજારમાં તેજીના આખલાએ ભલે દોટ મૂકી હોય પરંતુ કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ કરનારા 70 ટકાથી વધુ રોકાણકારો નુકસાનમાં છે. ‘સેબી’ના એક અભ્યાસ પ્રમાણે...

બજેટની જોગવાઈ અનુસાર દેશ છોડી જનારા ભારતીયોએ હવે બ્લેક મની એક્ટ હેઠળ કોઈ કાર્યવાહી પેન્ડિંગ છે કે નહીં તેની ખાતરી માટે ક્લીનચિટનું સર્ટિફિકેટ રજૂ કરવાનું...

ભારતીય બેન્કોમાં એનઆરઆઈની ડિપોઝિટમાં વધારો થયો છે. હાલ દેશની બેન્કોમાં એનઆરઆઇની જમા રકમ 6.2 ટકા છે. છેલ્લા એક દાયકામાં બેન્કોની કુલ જમા રકમમાં 10.2 ટકા...

મોદી સરકારે બજેટમાં સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 6 ટકા કરતાં ત્રણ જ દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં અંદાજે 5થી 6 હજારનો જ્યારે ચાંદીના ભાવમાં...

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.