રિલાયન્સ-અમેરિકાની 300 બિલિયન ડોલરની ડીલ કઇ રીતે સાકાર થશે?

અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.

રિલાયન્સ અમેરિકામાં રિફાઇનરી સ્થપાશે, 300 બિલિયન ડોલરની ઐતિહાસિક ડીલઃ ટ્રમ્પ

સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપના અને સફળતાપૂર્વક સંચાલન દ્વારા દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રૂપ હવે અમેરિકામાં વિજયપતાકા લહેરાવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે કર્મભૂમિ સમાન જામનગર વિશ્વનું એનર્જી કેપિટલ બનશે. 2025 સુધીમાં જામનગર આપણી નવી ઊર્જા વ્યવસાયનું કેન્દ્ર પણ બની જશે તેમ કંપનીની...

એર ઈન્ડિયાની સ્થાપનાને નવ દાયકાથી વધુ સમય થયો છે ત્યારે તેના વફાદારો અને વિરોધીઓ પણ અસંખ્ય છે. આમ છતાં, એક હકીકતને કોઈ અવગણી નહિ શકે કે આગામી થોડાં વર્ષોમાં...

ચાલુ વર્ષ 2024ના એપ્રિલથી જૂનના પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં આવેલા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)નો પ્રવાહ આશરે 26.4 ટકા જેટલો વધીને 22.4 બિલિયન ડોલર...

ભારત સરકારે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સૂત્ર આપ્યું છે. આ જ શ્રુંખલામાં સરકારનું પ્રથમ લક્ષ્ય છે કે 2027 સુધીમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી...

મોદી સરકારના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ઈ-કોમર્સ કંપનીઓની ઝડપી વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને કોઈ ઉપલબ્ધિના નહીં પણ ચિંતાના વિષય તરીકે ગણાવી છે.

શેરબજારના નિયમનકાર ‘સેબી’ દ્વારા ફંડની હેરાફેરી અને ઉચાપત કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર શેરબજારમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ ફરમાવાયો છે. રિલાયન્સ હોમ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોલીશ પ્રાઈમ મિનિસ્ટર ડોનાલ્ડ ટસ્કના આમંત્રણને માન આપી ઓગસ્ટ 21-22મીએ પોલેન્ડની સત્તાવાર મુલાકાત લેવાના હોવાની જાહેરાત ભારતના...

અદાણી ગ્રૂપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) રૂટ મારફતે 1 બિલિયન...

વૈશ્વિક બજારોમાં સંકટના પગલે ભારતીય શેરમાર્કેટમાં પણ સોમવારે મંદીની સુનામી જોવા મળી હતી, અને બીએસઇ સેન્સેક્સમાં 2222 પોઇન્ટનો જ્યારે નિફ્ટી-50માં 662 પોઇન્ટનો...

દેશનાં શેરબજારમાં તેજીના આખલાએ ભલે દોટ મૂકી હોય પરંતુ કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ કરનારા 70 ટકાથી વધુ રોકાણકારો નુકસાનમાં છે. ‘સેબી’ના એક અભ્યાસ પ્રમાણે...



to the free, weekly Gujarat Samachar email newsletter