એલન મસ્કે ઇતિહાસ રચ્યોઃ 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ...

હવે અંબાણી, અદાણી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની તૈયારીમાં

પરમાણુ ક્ષેત્રની સરકારી કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) હેઠળ શઇ થયેલા ‘ભારત સ્મોલ મોડયુલર રિએક્ટર' (BSMR) પ્રોજેક્ટમાં ખાનગી ઉદ્યોગ સમૂહોએ રસ દાખવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પાવર, જિંદલ સ્ટીલ એન્ડ પાવર, ટાટા...

મુંબઈઃ ભૂકંપના વિનાશક આંચકાથી તહસનહસ થઇ ગયેલા નેપાળમાં ભારત સરકારે વિદેશની ધરતી પરનું અત્યાર સુધીનું સૌથી મોટું અને મોઘું રાહત-બચાવ અભિયાન હાથ ધર્યું છે,...

મુંબઈઃ વિશ્વભરના ચોકલેટ-શોખીનોને ‘ક્રન્ચી ટેસ્ટ’ની મજા ગુજરાત પૂરી પાડશે. નાના-મોટાની ફેવરિટ ચોકલેટ સ્નિકર્સમાં હવે સૌરાષ્ટ્રની મગફળી વપરાશે. સ્નિકર્સ...

મુંબઇઃ જંગી દેવાના બોજ હેઠળ ડુબેલી અને નફો કરવા માટે હવાતિયા મારી રહેલી સરકારી માલિકીની એર-ઇન્ડિયાએ હવે નાણા ઉભા કરવા નવો રસ્તો વિચાર્યો છે. સરકારે મંજૂર...

લખનૌઃ રસભરી સચિન કેરી અને મીઠીમધુરી ઐશ્વર્યા કેરી બજારમાં આવ્યા પછી હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નામની સોનેરી રંગની ‘સોનિયા કેરી’ બજારમાં આવશે.

લંડનના હેમરસ્મિથ સ્થિત અોલમ્પીયા લંડન, વેસ્ટ હોલ, W14 8UX ખાતે આગામી તા. ૨૫-૨૬ એપ્રિલના રોજ ઇન્ડિયા પ્રોપર્ટી શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા પહેલી એપ્રિલે જાહેર કરાયેલી આગામી પાંચ વર્ષ માટેની નવી વિદેશ વેપાર નીતિમાં 'મેક ઇન ઇન્ડિયા' પર ખાસ ભાર મૂકાયો છે. ૨૦૨૦ સુધીમાં...

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાની સ્થાપનાને ૮૦ વર્ષ પૂરા થયા તે પ્રસંગે પહેલી એપ્રિલે મુંબઇમાં યોજાયેલા આર્થિક સમાવેશક સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા વડા...

મુંબઈઃ ભારતીય અર્થતંત્રમાં મોદી સરકારના સારા ઇરાદાઓ અને વિઝનને લીધે આશાવાદ જરૂર વધ્યો છે, પરંતુ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળતાં વધુ એક વર્ષનો સમય...

નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો વિરુદ્ધ ૩.૭૦ લાખથી પણ વધુ ફરિયાદો નોંધાઇ છે. આમાં પણ સૌથી વધુ ૧.૦૨ લાખ ફરિયાદો સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા...

નવી દિલ્હીઃ સરકારી કંપની એર-ઈન્ડિયાએ ૨૦૧૩માં યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન શા માટે જંગી ખોટ ખાઈને પાંચ બોઈંગ ૭૭૭ વિમાન એતિહાદને વેચી નાખ્યા હતા તે અંગે...



to the free, weekly Gujarat Samachar email newsletter