ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, રોકાણ ક્ષેત્રે કરારઃ વર્ષે 200 બિલિયન ડોલરના વેપારનું લક્ષ્ય

ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...

75 ટકા સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન નિભાવીશઃ શોકાતુર અનિલ અગ્રવાલ

વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલી માર્ચે કોકટેલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડ્રોન શો, મુકેશ અંબાણી અને અનંત અંબાણીની પરિવાર માટે ભાવુક...

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીએ મર્જર માટે હાથ મિલાવ્યા છે. આ સંયુક્ત સાહસમાં વાયકોમ18 તથા સ્ટાર ઈન્ડિયાના બિઝનેસ જોડાશે. જેનું કુલ...

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીએ સંયુક્ત સાહસ રચવા માટેના બાઈન્ડિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ સંયુક્ત સાહસ હેઠળ...

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમના છેલ્લા દિવસે સોમવારે લગ્ન લખવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો, આ સાથે જ ભવ્યાતિભવ્ય ત્રણ દિવસના પ્રિ-વેડિંગ...

રાજસ્થાનના એવા ભારતવંશી યુવાન આનંદ પ્રકાશની મહેનત અને સંઘર્ષની કહાની ભલભલા લોકોને વિચારતા કરી દે તેવી છે. આઈઆઈટીમાં એડમિશન મેળવવામાં નિષ્ફળ ગયેલો આનંદ...

ભારતના પડોશી દેશ પાકિસ્તાનની કંગાળ હાલત દુનિયામાં કોઈથી છૂપી નથી, પણ હવે તો દેશના દિગ્ગજ બિઝનેસ જૂથ ટાટા ગ્રૂપે એકલા હાથે સમગ્ર પાકિસ્તાનના અર્થતંત્રને...

રશિયા-યુક્રેન ભીષણ જંગને બે વર્ષ થયા છે પણ યુદ્ધ અટકવાના કોઇ અણસાર નથી. આ માહોલ વચ્ચે અમેરિકાએ યુક્રેન પર સતત હુમલા કરી રહેલા રશિયાને ભીંસમાં લેવા માટે...

એક સમયે આતંકવાદથી અશાંત જમ્મુ-કાશ્મીર આજે આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે. વિવાદાસ્પદ કલમ-370ની નાબૂદી સાથે જ રાજ્યમાં રોકાણકારોનું આકર્ષણ વધ્યું...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને સોમવારે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન...

મની લોન્ડરિંગ કેસમાં આરોપી જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે વિશેષ અદાલત સમક્ષ વધી રહેલા કેન્સરની સારવાર માટે વચગાળાના જામીન મેળવવા અરજી કરી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter