
ઉદ્યોગપતિ વિક્રમ કિર્લોસ્કરના નિધન પછી કિર્લોસ્કર ગ્રુપનું સુકાન તેમના પુત્રી માનસી ટાટાને સોંપાયું છે. કિર્લોસ્કર જોઈન્ટ વેન્ચર બોર્ડના ચેરમેનપદે વરણી...
સ્પેસએક્સના લિસ્ટિંગ સમયે બહુ ઓછા લોકો જાણે છે તેવી વ્યક્તિ ફોટોના કેન્દ્રમાં જોવા મળી. આ વ્યક્તિ એટલે સ્પેસએક્સનાં પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઇઓ) ગ્વેન શોટવેલ.
વિશ્વના સૌથી વધુ ધનવાન વ્યક્તિ એલન મસ્ક હવે માત્ર બિલિયોનેર નથી રહ્યા, વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા છે. રોકેટ અને સેટેલાઈટ કંપની સ્પેસએક્સના રેકોર્ડબ્રેક 75 બિલિયન ડોલરના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) બાદ મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ...

ઉદ્યોગપતિ વિક્રમ કિર્લોસ્કરના નિધન પછી કિર્લોસ્કર ગ્રુપનું સુકાન તેમના પુત્રી માનસી ટાટાને સોંપાયું છે. કિર્લોસ્કર જોઈન્ટ વેન્ચર બોર્ડના ચેરમેનપદે વરણી...

ભારત સરકારના વિદેશમંત્રી એસ. જયશંકરે પશ્ચિમી દેશોના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે.

આંતરરાષ્ટ્રીય વેપાર સોદાને રૂપિયામાં સેટલ કરવાની ભારતની નીતિની અસર ધીમે ધીમે વ્યાપક થઈ રહી છે. રશિયા ભારતીય રૂપિયામાં વિદેશી વેપાર શરૂ કરનાર પ્રથમ દેશ...

રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં પુત્રી ઈશા અંબાણી તથા તેના પતિ આનંદ પિરામલ ગયા શનિવારે તેમના બે નવજાત સંતાનો સાથે અમેરિકાથી મુંબઈ...

આઇસીઆઇસીઆઇ બેન્ક લોન ફ્રોડ કેસમાં બેન્કના પૂર્વ સીઇઓ ચંદા કોચર, તેમના બિઝનેસમેન પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના ફાઉન્ડર વેણુગોપાલ ધૂતને સ્પેશિયલ સીબીઆઇ...

એવિએશન નિયામક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ નવા નિયમો જારી કરી રહી છે જેના અનુસાર એરલાઈન્સ પ્રવાસીઓએ અમુક વર્ગ માટે આરક્ષિત કરેલી ટિકિટ તેમની...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ એન્કોર હેલ્થકેરના સીઇઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઈ છે. વિરેન મર્ચન્ટ મુકેશ અંબાણીના...

વર્તમાન નાણાં વર્ષમાં ગ્રોસ ડાયરેક્ટ કલેક્શનમાં હજુ સુધીમાં 26 ટકાનો વધારો થયો છે અને તેની રકમ વધીને 13.63 લાખ કરોડ રૂપિયા કરતા વધારે થઇ ગઇ છે.

ભારતીય અર્થવ્યવસ્થાની સાથે આવનારું વર્ષ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલ બની શકે છે. જો જરૂરિયાત મુજબ 'સુધારા' નહીં કરાય તો અર્થતંત્રની સમસ્યાઓ વધી શકે છે એમ રિઝર્વ...

ઈરાન દ્વારા અચાનક ભારતીય ચા અને ચોખાની આયાત પર પ્રતિબંધ લાદવામાં આવતાં ચોંકી ઊઠેલી ભારત સરકારે જવાબ માગ્યો છે. ભારતે ઈરાનસ્થિત પોતાના રાજદૂતને પૂછાવ્યું...