પ્રાઇમરી માર્કેટમાં ઓગસ્ટ ક્રાંતિઃ ડઝનથી વધુ કંપનીઓ ભારતીય બજારમાંથી રૂ. 25000 કરોડ ઊભા કરશે

આગામી મહિનો ભારતના પ્રાઈમરી માર્કેટ માટે ધમધમતો રહેશે. ઝેપ્ટો, દુહોમ ફાઈનાન્સ, શિપરોકેટ સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ અંદાજે 25,000 કરોડથી વધુનું ભંડોળ ઊભું કરશે. મર્ચન્ટ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ ઈશ્યૂમાં...

ધોની હવે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર

જ્વેલરી ક્ષેત્રે દેશવિદેશમાં મોખરાનું નામ ધરાવતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આવકારતા ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમ્મદ, મેનેજિંગ ડિરેક્ટર (ઇંડિયા ઓપરેશન્સ) ઓ. એશર, મેનેજિંગ...

ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)એ ગુજરાત ટુરિઝમના સહયોગથી પહેલી વખત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે ભારત...

વોલમાર્ટ અને ફોનપેના અન્ય શેરધારકોએ ફોનપેને ભારતમાં શિફ્ટ કરવા બદલ 8 હજાર કરોડ (એક બિલિયન ડોલર)નો ટેક્સ ચૂકવવો પડશે. ડિજિટલ પેમેન્ટ કંપનીએ તેનું હેડ ક્વાર્ટર...

ભારતના મોખરાના ઉદ્યોગ સંગઠન ‘એસોચેમે’ જણાવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે મુશ્કેલ સમયમાંથી બહાર આવશે અને 2023માં મજબૂત ગ્રાહક માંગ, સારી કોર્પોરેટ...

દુનિયાના ત્રીજા ક્રમના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપ સરકાર સાથેના સંબંધો અને તેમની વિરુદ્ધ થતી ટીકાનો જવાબ...

ઉદ્યોગપતિ વિક્રમ કિર્લોસ્કરના નિધન પછી કિર્લોસ્કર ગ્રુપનું સુકાન તેમના પુત્રી માનસી ટાટાને સોંપાયું છે. કિર્લોસ્કર જોઈન્ટ વેન્ચર બોર્ડના ચેરમેનપદે વરણી...

ભારત સરકારના વિદેશમંત્રી એસ. જયશંકરે પશ્ચિમી દેશોના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે.

આંતરરાષ્ટ્રીય વેપાર સોદાને રૂપિયામાં સેટલ કરવાની ભારતની નીતિની અસર ધીમે ધીમે વ્યાપક થઈ રહી છે. રશિયા ભારતીય રૂપિયામાં વિદેશી વેપાર શરૂ કરનાર પ્રથમ દેશ...

રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં પુત્રી ઈશા અંબાણી તથા તેના પતિ આનંદ પિરામલ ગયા શનિવારે તેમના બે નવજાત સંતાનો સાથે અમેરિકાથી મુંબઈ...

આઇસીઆઇસીઆઇ બેન્ક લોન ફ્રોડ કેસમાં બેન્કના પૂર્વ સીઇઓ ચંદા કોચર, તેમના બિઝનેસમેન પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના ફાઉન્ડર વેણુગોપાલ ધૂતને સ્પેશિયલ સીબીઆઇ...

એવિએશન નિયામક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ નવા નિયમો જારી કરી રહી છે જેના અનુસાર એરલાઈન્સ પ્રવાસીઓએ અમુક વર્ગ માટે આરક્ષિત કરેલી ટિકિટ તેમની...



to the free, weekly Gujarat Samachar email newsletter