
કેન્યા ખાતે ભારતના હાઇ કમિશનર તરીકે નમગ્યા સી ખામ્પાની નિયુક્તિ કરાઇ છે. નામગ્યા હાલ કાઠમંડુ ખાતે ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે સેવા આપી...
ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

કેન્યા ખાતે ભારતના હાઇ કમિશનર તરીકે નમગ્યા સી ખામ્પાની નિયુક્તિ કરાઇ છે. નામગ્યા હાલ કાઠમંડુ ખાતે ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે સેવા આપી...

‘ભારતના વોરેન બફેટ’ની આગવી ઓળખ ધરાવતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલે...

મૂળ ભારતીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને જર્મનીની સૌથી મોટી બેન્ક ડોઈશે બેન્કના પૂર્વ સીઈઓ અંશુ જૈનનું કેન્સર સામે લાંબી લડત પછી 12 ઓગસ્ટની રાત્રે 59 વર્ષની...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. આ અભિયાનને લીધે લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતની પહેલને પણ વેગ મળ્યો છે.

યુકેમાં ઘર ખરીદનારા અને વેચનારાને અસર કરતા મોર્ગેજ નિયમોમાં સુધારા પહેલી ઓગસ્ટથી અમલી બન્યા છે. લોકો મોર્ગેજ માટે કેટલું કરજ લઈ શકે છે તેનું નિર્ધારણ કરતા...
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આ વર્ષના બીજા ક્વાર્ટરમાં સ્વૈચ્છિક દેવાળા કે નાદારી માટે ફાઈલિંગ કરતી કંપનીઓની સંખ્યા વધી છે. કોવિડ-19 મહામારીના ગાળામાં બિઝનેસીસને જે પ્રકારનો સરકારી સપોર્ટ કે સહાય મળતા હતા તે ન હોવાના કારણે બિઝનેસીસ ભારે સંઘર્ષ કરી...
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના 2021-22 નાણાવર્ષના વાર્ષિક રિપોર્ટમાં કંપનીઓ દ્વારા ફ્રોડ કેસીસમાં વધારો થયો હોવાનું જણાવાયું છે. રિપોર્ટ જણાવે છે કે કંપનીઓ DIT બ્રાન્ડિંગનો દુરુપયોગ કરે છે અને ડિપાર્ટમેન્ટ સાથે તેમના સંબંધોની ખોટી...

આફ્રિકન દેશ અંગોલાની ખાણમાંથી છેલ્લા 300 વર્ષમાં પહેલી વાર મોટો ગુલાબી હીરો મળી આવ્યો છે. આ વિશેષ પ્રકારનો ગુલાબી હીરો 170 કેરેટનો છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વધુ એક ડોમેસ્ટિક સેક્ટરની રિજનલ એરલાઈનના શટર પડવાની સંભાવના છે. હૈદ્રાબાદ બેઝ ટ્રુ જેટ એરલાઈનના...