
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગ કેસમાં આકરું પગલું ભરતાં જાણીતી કાર્વિ સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (કેએસબીએલ) અને તેના ચેરમેન સી. પાર્થસારથિ...
‘ફોર્બ્સ’ ઈન્ડિયાએ તૈયાર કરેલા વર્ષ 2025 ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારના ધારાસભ્ય અને ઓ.પી. જિંદાલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશના સૌથી ધનવાન મહિલા બન્યા છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર (આશરે રૂ. 3.3 લાખ...
અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગ કેસમાં આકરું પગલું ભરતાં જાણીતી કાર્વિ સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (કેએસબીએલ) અને તેના ચેરમેન સી. પાર્થસારથિ...

વર્તમાન નાણાવર્ષમાં એડવાન્સ ટેક્સ પેમેન્ટમાં 41 ટકા વધારો થવાની સાથે જ ભારતની વ્યક્તિગત અને કોર્પોરેટ ટેક્સની આવકમાં 48 ટકાનો માતબર વધારો નોંધાયો છે. આ...

પ્રતિબંધિત રશિયન એનર્જી જાયન્ટ ગાઝપ્રોમ સાથે ધંધાકીય સંપર્ક ધરાવતા 53 વર્ષીય ઝેક બિલિયોનેર કારેલ કોમારેકની કંપની ઓલ્વીન એન્ટરટેઈન્મેન્ટને બ્રિટનની નેશનલ...

ધ ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખમાં યુકેમાં 400 બનાવટી બેન્ક્સ કાર્યરત હોવા વિશે જણાવાયું છે જેમના નામ અને ઠામ કંપનીઝ રજિસ્ટરમાં નોંધાયેલા હોય છે પરંતુ, કંપની...

કોરોના મહામારી બાદ ભારતમાં શેરબજારના રોકાણકારો-ટ્રેડરોની સંખ્યા ઝડપભેર વધી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા 10 કરોડના...

ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીની સંપત્તિમાં પાછલા એક વર્ષમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. અદાણીની સંપત્તિમાં વર્ષ દરમિયાન 49 બિલિયન ડોલર...

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને એર ઇન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એરલાઇન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચંદ્રશેખરનની નિમણૂંકનો નિર્ણય લેવાયો...

ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા ભારતીય મૂડીબજારમાંથી નાણાં પાછાં ખેંચવાનો સિલસિલો છેલ્લા છ મહિનાથી ચાલુ છે. આમાં પણ માર્ચમાં તો 11 જ દિવસમાં...

ફરિદાબાદ પોલીસે એક સોફિસ્ટિકેટેડ સાઇબર ક્રિમિનલની ગેંગ ઝડપી લીધી છે, જેણે ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરના સસરાની કંપની સાથે 27 કરોડ રૂપિયાથી વધારે રકમની છેતરપિંડી...

શાર્કટેન્ક ઈન્ડિયા શોના જજ અને ભારતપેના સહસ્થાપક અશનીર ગ્રોવર હવે કંપની સાથે નવા વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં કંપનીના બોર્ડ સાથે વાદવિવાદ બાદ તેમણે પોતાના...