
શાર્કટેન્ક ઈન્ડિયા શોના જજ અને ભારતપેના સહસ્થાપક અશનીર ગ્રોવર હવે કંપની સાથે નવા વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં કંપનીના બોર્ડ સાથે વાદવિવાદ બાદ તેમણે પોતાના...
પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...
અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....
શાર્કટેન્ક ઈન્ડિયા શોના જજ અને ભારતપેના સહસ્થાપક અશનીર ગ્રોવર હવે કંપની સાથે નવા વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં કંપનીના બોર્ડ સાથે વાદવિવાદ બાદ તેમણે પોતાના...
ભારત સરકારે કોરોના મહામારી હળવી થતાં જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે આકાશ ખોલવાની જાહેરાત કરી છે. જેના પગલે વિશ્વભરની એરલાઇન્સ માર્ચના અંત ભાગથી નવી ફ્લાઇટ્સ...
સ્ટીલ ટાયકૂન સંજીવ ગુપ્તાની GFG Alliance કંપની દ્વારા કથિતપણે રોમાનિયાના સ્ટીલ પ્લાન્ટમાંથી ભંડોળની ઉચાપત કરાઈ હોવાનું બહાર આવ્યું છે. હાઈ કોર્ટના દસ્તાવેજો...
મહાનગરની આગવી ઓળખ સમાન બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં 18.5 એકરમાં સાકાર થઇ રહેલા ભવ્યાતિભવ્ય જીઓ વર્લ્ડ સેન્ટરનો એક ભાગ ખુલ્લો મૂકાયો છે. રિલાયન્સ...
એર ઇન્ડિયાના નવા સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર બનવાની ઓફર મળ્યાના બે જ સપ્તાહમાં તુર્કીશ એરલાઈન્સના પૂર્વ ચેરમેન ઇલ્કર આયશીએ આ પદ સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો...
અમેરિકાની ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને અદાલતમાં ચાલી રહેલી કાનૂની લડાઈના અંત માટે ફ્યૂચર ગ્રૂપને ફરી એક વાર ચર્ચાવિચારણાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો કિશોર બિયાણીના...
ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાની ધૂરા સંભાળી લીધા પછી રતન ટાટા ફરી લાઈમલાઈટમાં આવી ગયા છે. દેશના આ લોકપ્રિય બિઝનેસમેન અને સિદ્ધાંતવાદી વ્યક્તિના પરિવાર પર આધારિત...
લક્ઝુરિયસ કારનો જથ્થો લઇને કાર્ગો જહાજ આખરે બીજી માર્ચે એટલાંટિક સમુદ્રમાં ગરકાવ થઇ ગયું. આ દુર્ઘટનાથી આશરે 1100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના બહુચર્ચિત કો-લોકેશન કેસમાં સીબીઆઈએ રવિવારે રાત્રે દિલ્હીમાં ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી છે. સીબીઆઈએ...
ભારતની બેન્કોમાંથી હજારો કરોડોની લોન લઈને ધનિકો વિદેશ નાસી ગયાના અહેવાલો તો આપણે જાણીએ જ છીએ, પરંતુ આ એવી અનોખી બેન્ક છે, જ્યાં કોઇ ડિફોલ્ટર નથી. એટલું...