
ભારતમાં એક બિલિયન ડોલરથી વધુનું મૂલ્યાંકન ધરાવતા એટલે કે ‘યુનિકોર્ન’ સ્ટાર્ટઅપ્સની સંખ્યા 100ના આંકડાને વટાવી ગઈ છે. ફિનટેક સેગમેન્ટનું સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન...
ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

ભારતમાં એક બિલિયન ડોલરથી વધુનું મૂલ્યાંકન ધરાવતા એટલે કે ‘યુનિકોર્ન’ સ્ટાર્ટઅપ્સની સંખ્યા 100ના આંકડાને વટાવી ગઈ છે. ફિનટેક સેગમેન્ટનું સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 100 બિલિયન ડોલરની વાર્ષિક રેવન્યૂ હાંસલ કરનારી દેશની પ્રથમ કંપની બની છે. કંપનીની માર્ચ2022ના પૂરાં થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન...

મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરમાં તેજી વેગથી આગળ વધતાં સોમવારે રૂપિયો ગબડીને નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ રૂ. 77ની સપાટી કુદાવીને નવી...

વિશ્વના પાંચમા તથા એશિયાના નંબર વન ધનાઢ્ય ગૌતમ અદાણીએ વે ક્રિકેટના મેદાનમાં પણ એન્ટ્રી કરી લીધી છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી સ્પોર્ટ્સલાઈને યુએઈની મેજર...

ભારતના સૌથી મોટા આઈપીઓનું બહુમાન મેળવનાર એલઆઈસીનો પબ્લિક ઈશ્યૂ પોલિસીધારકો અને રિટેલ રોકાણકારોના જોરે સોમવારે - છેલ્લા દિવસે સરેરાશ 2.95 ગણો ભરાઈને બંધ...
સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ રવિવારે ટ્વિટર પર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કને ભારતમાં મોટા પાયે ટેસ્લા કારના મેન્યુફેક્ચરિંગ માટે રોકાણ કરવા અનુરોધ કરી જણાવ્યું છે કે, આ રોકાણ તમારા માટે ‘શ્રેષ્ઠ રોકાણ’ બની રહેશે.

હૈયે જો હામ હોય અને મહેનત કરી છૂટવાની તૈયારી હોય તો વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ કરી જ શકે છે, પછી ભલેને તે ગમેતેટલું ઊંચું કેમ ન હોય. વિનીતા સિંહ પણ આવું...

ભારતીય શેરબજાર તાજેતરના દિવસોમાં રોકાણકારો માટે ભારે નુકસાનદાયી પુરવાર થયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા વ્યાજદરમાં ઓચિંતો જ ૪૦ બેસિસ પોઇન્ટ્સનો...

હવે ટાટા ગ્રૂપની માલિકી ધરાવતી એર ઇન્ડિયાએ એર એશિયા ઇન્ડિયા એરલાઈનમાં 100 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવાની દરખાસ્ત કરી છે.

ભારત દેશ જ્યારે સ્વતંત્રતાનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વિદેશી ચીજો પરની ગુલામી અને અવલંબન ઘટાડવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાકલ...