પનામા પેપર્સમાં ભારતીયો સહિત 45 ટાન્ઝાનિયન બિઝનેસમેનનો ઉલ્લેખ

હાલમાં જ જાહેર કરાયેલા પનામા પેપર્સ એટલે કે પનામા એન્ડ ઓફશોર લીક્સમાં ટાન્ઝાનિયાના નાગરિકો અથવા ત્યાંથી કામ કરતા 45 જેટલા જાણીતા બિઝનેસમેન્સનો ઉલ્લેખ કરાયો છે જેમાં, ઈગુન્ગાના પૂર્વ સાંસદ અને સીસીએમ ઓપરેટિવ રોસ્તમ અઝીઝ, યંગ આફ્રિકન ચેરમેન યુસુફ...

ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

વિશ્વમાં સૌથી ઉદારદિલ દાનવીર કોણ છે? એવો પ્રશ્ન પૂછાય તો તરત જ કોઇના પણ હોઠો પર બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટ) કે વોરન બફેટ (બર્કશાયરહાથવે)નું નામ આવશે. પરંતુ...

ચાન્સેલર રિશિ સુનાકના સસરા અને ભારતની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને એમેઝોન.કોમની સંયુક્ત માલિકીની ઓનલાઇન રીટેલ કંપની...

થિન્કટેન્ક રિઝોલ્યુશન ફાઉન્ડેશનના વાર્ષિક ‘લો પે બ્રિટન’ રિપોર્ટ અનુસાર સરકારની ફર્લો સ્કીમ સપ્ટેમ્બર પૂર્ણ થયા પછી ઓછું વેતન મેળવતા વર્કર્સને નોકરી ગુમાવવા કે છટણીના સૌથી વધુ જોખમનો સામનો કરવો પડશે. આ જોખમની સૌથી ગંભીર અસર સૌથી ઓછો પગાર ધરાવતા...

યુરોપના સર્વપ્રથમ રેફલ્સ- Raffles બ્રાન્ડના નિવાસસ્થાન સ્વરુપે લંડનના સૌથી પ્રતિષ્ઠિત બિલ્ડિંગ્સમાં એક ઓલ્ડ વોર ઓફિસ – OWOના રેસિડેન્સીસના બે નિવાસ ૧૫...

ચાન્સેલર રિશિ સુનાકે બિઝનેસીસની વિનંતીઓ ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે ફર્લો સ્કીમ હવે લંબાવાશે નહિ. ૨૧ જૂનના આઝાદી દિનને લંબાવાશે તો પણ આ સહાય યોજના ૧ જુલાઈથી...

હાલ ડોમિનિકાની કસ્ટડીમાં બંધ ભાગેડુ ઝવેરી મેહુલ ચોકસીના કથિત અપહરણની ફરિયાદમાં યુકેના બિઝનેસમેન ગુરદીપ દેવ બાથનું નામ ચમક્યું છે. લંડનમાં ધી વીકમાં પ્રકાશિત...

ભારતમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને પાવર જનરેશન અને સી-પોર્ટથી માંડીને ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરવા સહિત અનેકવિધ ક્ષેત્રે સફળતાના શીખરો સર કરી રહેલા...

ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટની જાહેરાત અનુસાર ઈજિપ્ત, શ્રી લંકા,અફઘાનિસ્તાન, બહેરિન, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, સુદાન અને કોસ્ટા રિકા સહિતના દેશને ટ્રાવેલ...

પ્રથમ વખત ઘર ખરીદનારાને સસ્તાં મકાન મળી રહે અને હાઉસિંગ સીડી ચડવામાં સરળતા તે માટે સરકારે ‘ફર્સ્ટ હોમ્સ’ ઈનિશિયેટિવ હેઠળ ૩૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી...

ઈંગ્લેન્ડમાં લોકડાઉન નિયંત્રણોના સંપૂર્ણ અનલોકિંગ મુદ્દે સરકારનાં ભારે મતભેદો પ્રવર્તી રહ્યા છે. કોવિડ કેસીસમાં ૬૮ ટકાનો વધારો થવા સાતે જ વેક્સિનની અસરકારકતાના પુરાવાઓ પણ મળી રહ્યા છે ત્યારે ૨૧ જૂનના ‘આઝાદી દિન’ મુદ્દે અસમંજસ સર્જાઈ છે. હેલ્થ...



to the free, weekly Gujarat Samachar email newsletter