
અમેરિકાની એક પ્રખ્યાત થિન્ક ટેન્કના રિસર્ચ મુજબ ભારતમાં અને વિદેશમાં મોદીનો જાદુ હજી બરકરાર છે. ભારતીય રાજકારણમાં મોદી સૌથી લોકપ્રિય હસ્તી પુરવાર થઈ રહ્યા...
પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અમેરિકાની એક પ્રખ્યાત થિન્ક ટેન્કના રિસર્ચ મુજબ ભારતમાં અને વિદેશમાં મોદીનો જાદુ હજી બરકરાર છે. ભારતીય રાજકારણમાં મોદી સૌથી લોકપ્રિય હસ્તી પુરવાર થઈ રહ્યા...

ગુજરાતી અમેરિકન ફાલ્ગુની પટેલ નવમીએ ત્રણ વર્ષ માટે એડિસન ટાઉનશિપ સ્કૂલ બોર્ડમાં ચૂંટાઇ આવનારા ગુજરાતી મહિલા છે. ચૂંટણી પહેલાં ફાલ્ગુની અને ચીની અમેરિકન...
નાસા એક મિશન હેઠળ વિશ્વભરના ૨૪ લાખ લોકોના નામ મંગળ ગ્રહ પર મોકલશે. તે માટે અંદાજે ૧,૩૮,૮૯૯ ભારતીયોએ પણ નોંધણી કરાવી છે. આ ભારતીયોએ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ઈનસાઇટ મિશન હેઠળ મંગળ ગ્રહ સુધી નામ મોકલાવવા નોંધણી કરાવી છે. મિશન મે ૨૦૧૮માં લોન્ચ...

અમેરિકામાં બે તૃતિયાંશ બેબીફૂડમાં ઝેરી અને આરોગ્યને હાનિ પહોંચાડે તેવાં તત્ત્વો મળી આવ્યાં હોવાનું જણાયું હતું. ધ ક્લીન લેબલ પ્રોજેક્ટ દ્વારા ૫૦૦ બેબીફૂડનાં...

રવિન્દર ભલ્લા ન્યૂ જર્સીના હોબોકેન સિટીમાં પ્રથમ શીખ મેયરપદે ચૂંટાઈ આવ્યા છે. ભલ્લાને વર્તમાન મેયર ઝિમેરે સમર્થન આપ્યું છે અને જૂનમાં ફરીથી કોઈ ચૂંટણી...

યુએસ મેગેઝિન 'બેરન્સ' દ્વારા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન બનાવવાની તરફેણ કરાઈ છે. રાજન આરબીઆઇના ગવર્નર...
વિજ્ઞાનીઓએ તાજેતરમાં બ્રેઈન સ્કેન દ્વારા આત્મહત્યાના વિચારો જાણી શકવા અંગે મહત્ત્વની જાહેરાત કરી હતી. બીજી તરફ અન્ય એક શોધમાં તેમણે એમ પણ જણાવ્યું કે, અમેરિકી યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ ચાર ગણું વધી ગયું છે. યુવાનોના મોતના કારણોમાં આત્મહત્યા...

એફબીઆઈની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈફુલ્લાએ હોસ્પિટલ રૂમમાં પણ ઈસ્લામિક સ્ટેટનો ધ્વજ લહેરાય એવી માગ કરી છે. એટલું જ નહીં, આ ઘટનાને અંજામ...

૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...
• જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ત્રણ આતંકી ઠાર• એનટીપીસી પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ૧૨નાં મોત• સુરક્ષા પ્રધાન અરુણાચલ જતાં ચીન ભડક્યું• બિહારના બેગુસરાયમાં ગંગા ઘાટ પર ભાગદોડ ચારનાં મોત • આઈએસનો આતંકી અબુ ઝૈદ પકડાયો• ગોરખપુરની હોસ્પિટલમાં ૩ દિવસમાં...