બર્નહામમાં અગ્નિની શોધના 4 લાખ વર્ષ પુરાણા અવશેષ મળ્યા

બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...

વિશ્વની સૌથી મોંઘી કોફી

માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે. 

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક એવું અનોખું સલૂન છે, જ્યાં તમારે દાઢી કરાવતાં કે વાળ કપાવતાં પહેલાં પુસ્તક વાંચવું ફરજિયાત છે. જ્યાં સુધી તમે સલૂનમાં...

રાતન કાળની વાલિયા લૂંટારાની કથા જેવો જ કિસ્સો ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાની જેલમાં બન્યો હતો. અનેક ગુનાઓ બદલ અલ્મોડાની જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલાં એક અંડરવર્લ્ડ ડોનનું પણ એકાએક હૃદયપરિવર્તન થતાં તેણે જેલમાં જ દીક્ષા ગ્રહણ કરી સાધુ બની...

થાઈલેન્ડમાં વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ મુઆંગ બોરાન આવેલું છે. આ મ્યુઝિયમમાં થાઈ આર્કિટેક્ચરના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાચીન અવશેષોના અનેક નમૂનાઓ અને...

જાપાનની 37 વર્ષની સાકી તમોગામીને ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ દૈનિકે દુનિયાની સૌથી કંજૂસ મહિલા ગણાવી છે. અખબારના દાવા પ્રમાણે, સાકી પાસે કરોડોની સંપત્તિ...

પશ્ચિમના દેશોની સંસ્કૃતિ ખુલ્લા વિચારો માટે જાણીતી છે. જેના કારણે અજબગજબના કિસ્સા સામે આવતા રહે છે. તાજેતરમાં એક મહિલાના છૂટાછેડાએ સૌને ચોંકાવ્યા છે.

એક સમયે ‘વિશ્વના સૌથી વજનદાર ટીનેજર’નો વિક્રમ જેના નામે નોંધાયો હતો એવો સાઉદી અરેબિયાના ખાલિદ બિન મોહસિન શારીને આજે તમે મળો તો તે ઓળખી શકાય એવો નથી રહ્યો....

આયર્લેન્ડના રહેવાસી 32 વર્ષીય ઇમોન કેવને સૌથી ઓછા સમયમાં માત્ર એક પૈડાંવાળી સાઈકલ દ્વારા આયર્લેન્ડને પાર કરવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. ઈમોને યુનિસાઇકલ તરીકે ઓળખાતી આ અનોખી સાઇકલ પર મિઝેન હેડથી માલિન હેડ સુધીનું 613 કિલોમીટરનું...

નાગાલેન્ડના ખેડૂત યિલોબેમો એરુઈએ સરળ અને પ્રાકૃતિક પ્રયોગો અજમાવીને કોથમીર (લીલા ધાણા)નો 8.75 ફુટ ઊંચો છોડ ઉગાડ્યો છે. નાગાલેન્ડના વોખા ગામના ખેડૂતે આટલો...

શું હ્યુમનોઇડ્સ રોબોટ રોમાન્ટિક સંબંધો, માનવીય સંવેદનાઓ કે પછી પતિ-પત્નીનું સ્થાન લઇ લેશે? આ સવાલ તો કંઇક એવો છે કે જેને વ્યવહારુ રૂપે તો નકારી દેવાના...

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી 117 કિલોમીટરના અંતરે આવેલાં ત્રણ ગામનાં નામ અને કામ અખબારોમાં ચમકી ગયાં છે. આ ત્રણેય ‘ગુનેગારોની નર્સરી’ તરીકે કુખ્યાત છે....



to the free, weekly Gujarat Samachar email newsletter