ઇથિયોપિયામાં પૂર અને ભૂસ્ખલનના કારણે 30નાં મોત

દક્ષિણ ઇથિયોપિયાના ગામો ઝોનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયાં હતાં. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના મોત પર્વતીય વિસ્તારોમાં થયાં હતાં. 

રોસ્તમ અઝિઝીનું તારીફા ગ્રુપ નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદશે

રોસ્તમ અઝિઝીના તારીફા ગ્રુપે તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડામાં અગ્રણી અખબારોની માલિકી ધરાવતા નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

કામરૂનમાં કોમી હિંસા ફાટી નીકળ્યા પછી ૧૧,૦૦૦ કામરૂનવાસીઓ ભાગીને ચાડ પહોંચ્યા હતા. ચાડની યુએન રેફ્યુજી એજન્સી UNHCR અને યુરોપિયન સિવિલ પ્રોટેક્શન એન્ડ હ્યુમેનિટેરિયન એઈડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે તાડ આવેલા લોકોને ચારી બાગુઈમી પ્રાંતના જુદા જુદા...

એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૩,૦૦૦થી વધુ ટીનેજર સગર્ભા બની હોવાની નોંધ કરી હતી.  ગૌટેંગ હેલ્થ મેમ્બર ઓફ ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (MEC) નોમાથેમ્બા મોક્ગેથીએ જણાવ્યું હતું કે તેમાં ૯૩૪ છોકરીઓ ૧૦થી...

યુદ્ધગ્રસ્ત ટાઈગ્રે પ્રાંતને સહાય અટકાવી રહ્યું હોવાના યુએસ એઈડ ચીફ સામન્તા પાવરના દાવાને ઈથિયોપિયાએ નકારી કાઢ્યો હતો.પાવરે તાજેતરમાં નિવેદનમાં જણાવ્યું હતું કે જે પ્રાંતમાં હજારો લોકો દુષ્કાળનો સામનો કરી રહયા છો ત્યાં માનવતાવાદી સહાયનો પ્રવાહ...

કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ વધી રહેલા કોવિડ – ૧૯ના કેસોનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રવ્યાપી કરફ્યુને વધુ ૬૦ દિવસ લંબાવ્યો હતો.૧૮ ઓગસ્ટે એક નિવેદનમાં તેમણે કરફ્યુના અલગ સમય હતા તે હટાવી દીધા હતા અને અગાઉ કોવિડના  હોટ સ્પોટ ઝોન તરીકે જણાયેલા...

મહાત્મા ગાંધીજીના પૌત્રી ઈલા ગાંધીએ કહ્યું હતું કે હાલની હિંસાની ઘટનાઓ બાદ દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લોકો સામે ખતરો રહેલો છે. જોકે, સરકાર તેનો મુકાબલો...



to the free, weekly Gujarat Samachar email newsletter