કેન્યામાં વરસાદ અને પૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા...

ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતિશ ધુપેલિયાનું કોરોના સબંધીત માંદગીના કારણે તેમના ૬૬ મા જન્મદિનના ત્રણ દિવસ પછી દક્ષિણ આફ્રિકામાં નિધન થયું હોવાનું પરિવારના...

તાજેતરમાં ગુજરાત સમાચાર દ્વારા પ્રસિધ્ધ થયેલ 'દિપોત્સવી અંક'માં કંપાલામાં અનેકવિધ પ્રવૃત્તિથી કાર્યરત પાટીદાર સમાજનો લેખ પ્રસિધ્ધ થયો છે. ૧૯૯૩ પછી બોમ્બો...

ફોરમ ફોર ડેમોક્રેટિક ચેન્જ (FDC)ના યુગાન્ડાના પ્રમુખપદ માટેના ઉમેદવાર પેટ્રિક ઓબોઈ અમુરિઆટે વિરોધપક્ષો તરફ સિક્યુરિટી ફોર્સીસની જંગલિયાત સામે નારાજગી વ્યક્ત કરવા પગરખાં પહેર્યા વિના જ ચૂંટણીપ્રચાર કરવાની જાહેરાત કરી છે. પ્રમુખપદ માટે ચૂંટણીપ્રચાર...

ઈથિયોપિયાના વેસ્ટ વેલ્લેગા ઝોનના ગુલિસો જિલ્લાના ગાવા ક્વાન્કવા ગામે ગઈ ૧લી નવેમ્બરે મોડી રાત્રે ઓરોમો લિબરેશન આર્મી (OLA)ના શકમંદ સભ્યોએ કરેલા હુમલામાં...

કેન્યાની સ્કૂલોમાં કોવિડ-૧૯નો કેર યથાવત છે. તે સંજોગોમાં પણ સરકાર સ્કૂલો બંધ નહીં કરાય તેમ જણાવી રહી છે. ૨જી નવેમ્બરે દેશમાં ૬૦થી વધુ વિદ્યાર્થીઓને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. બુસિયા કાઉન્ટીમાં ટેસ્કો નોર્થ સબ-કાઉન્ટીમાં કોલાન્યા સાલ્વેશન...

યુગાન્ડા વાઈરસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (UVRI)ને બીજો પ્રોટોકોલ સુપરત કરવાની નવેસરથી જરૂર ઉભી થઈ હોવાથી યુગાન્ડામાં નવેમ્બરમાં કોવિડ – ૧૯ વેક્સિનની ક્લિનિકલ...

ચૂંટણી પંચે બોબી વાઈન તરીકે જાણીતા રોબર્ટ ક્યાગુલાન્યીને યુગાન્ડાના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવા પરવાનગી આપી હતી. તેઓ નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP) માટે...

નાઈજીરિયાના ભૂતપૂર્વ ફાઈનાન્સ મિનિસ્ટર ન્ગોઝી ઓકોન્જો - આઈવિલાને ૨૮ ઓક્ટોબરે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) ના ૧૬૪ સભ્યોનું ભારે સમર્થન મળ્યું હતું. જોકે, અમેરિકાએ આ પદ માટે તેમના નામ પર મંજૂરી ન આપતા તેમની WTOના આગામી ડિરેક્ટર જનરલ બનવાની...

બળદિયાના અને નાઇરોબી (કેન્યા)માં સ્થાયી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ, કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું ૫૮ વર્ષની વયે તાજેતરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter