
ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બેંક – રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેએ દેશની સૌથી ઉંચા દરની નવી ૫૦ ડોલરની નોટને અમલી બનાવવાની જાહેરાત કરી હતી. અમેરિકન ચલણમાં આ નોટનું...
આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે.
વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...
ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બેંક – રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેએ દેશની સૌથી ઉંચા દરની નવી ૫૦ ડોલરની નોટને અમલી બનાવવાની જાહેરાત કરી હતી. અમેરિકન ચલણમાં આ નોટનું...
ઈક્વિટી બેંક હેકિંગ કેસમાં રવાન્ડાએ આઠ કેન્યન અને એક યુગાન્ડનને આઠ વર્ષની જેલની સજા ફરમાવી હતી અને Rwf૫૬ મિલિયનનો દંડ કર્યો હતો. રવાન્ડન ઇન્વેસ્ટિગેશન...
દેશમાં ચાના વાવેતરને ક્લાઇમેટ ચેન્જને લીધે જોખમ હોવાથી કેન્યાના કેટલાંક ચા ઉત્પાદકો હવે અન્ય પાકો તરફ વળી રહ્યા છે. કેન્યા એક સમયે ચાના ઉત્પાદન માટે ખૂબ...
તાજેતરમાં ૭ જુલાઈએ આફ્રિકન ઈન્ટિગ્રેશન ડેએ યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીએ તેમના ભાષણમાં આફ્રિકા ખંડને સંગઠિત કરવા માટે સ્વાહિલીના ઉાપયોગ માટે આફ્રિકનોને અનુરોધ...
દક્ષિણ આફ્રિકાના પ્રોસિક્યુટર્સે ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચારની જાળના કેન્દ્રમાં રહેલા ભારતમાં જન્મેલા ગુપ્તા બંધુઓ - અજય, અતુલ અને રાજેશ - ના પ્રત્યર્પણના...
ઇજિપ્ત પોલીસે ગુરુવારે એક ભૂતપૂર્વ સાંસદ અને અન્ય લોકોની ૨૦૧ ફૈરોનિક, ગ્રીક અને રોમનકાળની મૂર્તિઓના ગેરકાયદે ખોદકામ અને દાણચોરી કરવાના આરોપસર ધરપકડ કરી હતી.
મોઝામ્બિકમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલી લોહિયાળ જેહાદી બળવાખોરીનો અંત લાવવા દક્ષિણ આફ્રિકન દેશો ત્યાં દળો મૂકવા માટે સંમત થયા હતા. એક દિવસીય બેઠક બાદ બ્લોકના એક્ઝિક્યુટિવ સેક્રેટરી સ્ટેર્ગોમેના ટેક્સે જણાવ્યું કે સાઉથ આફ્રિકન ડેવલપમેન્ટ...
૨૦૧૯માં કરેલા કૃત્યો દ્વારા દેશની સુરક્ષાની અવગણના કરવા બદલ આઈવરીના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પૂર્વ બળવાખોર નેતા ગ્વિલાસુમે સોરોને એબીડજનમાં તેમની ગેરહાજરીમાં આજીવન કેદની સજા ફરમાવાઈ હતી.
અગાઉ સ્વાઝીલેન્ડ તરીકે જાણીતા આફ્રિકાના દક્ષિણી દેશ એસ્વાતીનીમાં લોકશાહી તરફી સક્રિય કાર્યકરોએ લોકશાહી સુધારા ન થાય અને તમામ વિરોધ પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવી ન લેવાય ત્યાં સુધી રાજાશાહી સામેના ઉગ્ર દેખાવોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.