કેન્યામાં વરસાદ અને પૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા...

ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

યુગાન્ડામાં પાટીદાર સમાજ દ્વારા તાજેતરમાં યુગાન્ડાની હેલ્થ મિનિસ્ટ્રી હેઠળની સુવિધામાં ૧૦૦ પથારીના કોવિડ-૧૯ કેવોરેન્ટાઈન સેન્ટરનો આરંભ કરાયો છે. KCCA હેલ્થ...

કોવિડ-૧૯ની મહામારી પણ ૨૦૨૦ના યુકે-યુગાન્ડા કન્વેન્શનને સફળ બનાવવામાં કોઈ અવરોધ સર્જી શકી ન હતી. ચેરમેન વિલી મુટેન્ઝાના વડપણ હેઠળ ‘યુગાન્ડન્સ ઈન યુનાઈટેડ કિંગ્ડમ’ની સમર્પિત ટીમ દ્વારા ‘ઝૂમ’ની સહાયથી વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. કન્વેન્શનનું...

• કેન્યાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફ્રેન્ચ કન્સોર્શિયમલોન મેળવવા કરારઃ કેન્યાના પ્રમુખ ઉહુહરુ કેન્યાટાએ ૧૯૦ કિ.મી.ના રિરોની - નકુરુ - મઉ સમિટ રોડના નવીનીકરણ માટે ફ્રેન્ચ કન્સોર્શિયમ સાથે U.S.$ ૧.૭ બિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર થતાં...

કોવિડ -૧૯ મહામારી દરમિયાન ઈમરજન્સી ફ્લાઈટના લેન્ડિંગ માટે વિશેષ લેન્ડિંગ અધિકાર આપવાની કેન્યાની વિનંતીને ભારતે મંજૂર રાખી હતી. ૩૦ સપ્ટેમ્બરે આ અંગે કરાયેલી જાહેરાત મુજબ બન્ને દેશોએ પોતાની એરસ્પેસ બંધ હોય તે દરમિયાન પણ એકબીજાની ઈમરજન્સી ફ્લાઈટ્સને...

યુગાન્ડા ટુરિઝમ બોર્ડ (UTB) એ મહાત્મા ગાંધી હેરિટેજ સેન્ટરના નિર્માણ માટેની ભારતની ઓફરનો હજુ સુધી ઉપયોગ કર્યો નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં યુગાન્ડાની મુલાકાત લીધી ત્યારે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આ ડોનેશનની...

ભારતમાં આશરે રૂ. ૮૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સ્ટર્લિંગ ગ્રૂપના સર્વેસર્વા સાંડેસરા બંધુઓએ વિદેશ સ્થિત BOGEPL, BORL, BOGEL, SORL...

દક્ષિણ આફ્રિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકાનાં તડકેશ્વરના ૩ યુવાનોનાં મોત થતાં વતનમાં શોક ફેલાયો છે. તડકેશ્વર ગામના ચૌહાણ ફળિયાના ઇમ્તિયાઝ હનિફ દેસાઇ (ઉં. ૨૯), તડકેશ્વર નવી નગરીના આસિફ ઐયુબ લિંબાડા (ઉં. ૨૯) અને અફવાન...

યુગાન્ડા કન્વેન્શન યુકેએ ૨૦૧૦માં સ્થાપના થયા પછીના વર્ષોમાં તમામ લક્ષ્યો વટાવી જવા સાથે અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. આ પહેલનો પાયો આપણા યુગાન્ડાના અર્થતંત્રમાં...

ઈદી અમીનની સરકારે ૧૯૭૨માં પડાવી લીધેલી એશિયનોની પ્રોપર્ટીના માલિકો સંદર્ભે પાર્લામેન્ટે કાર્યવાહી આરંભી છે. મસાકા શહેરમાં આવી પ્રોપર્ટીઓ ૭૩ લોકોના કબજામાં છે. આ તમામને પાર્લામેન્ટની કમિટી ઓન સ્ટેચ્યુટરી ઓથોરિટીઝ અને સ્ટેટ એન્ટરપ્રાઈઝ COSASE સમક્ષ...



to the free, weekly Gujarat Samachar email newsletter