નકુરુમાં હનુમાન દાદાની સૌથી ઊંચી મૂર્તિની સ્થાપનાઃ ત્રિદિવસીય મહોત્સવ યોજાયો

કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક...

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં £880 મિલિયનનું ભવ્ય એરપોર્ટ

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

ઝિમ્બાબ્વેના પારંપારિક વડાએ ભૂતપૂર્વ શાસક રોબર્ટ મુગાબેના અવશેષો તેમના ગ્રામીણ ઘરેથી બહાર કાઢીને રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં દફનાવવાનો આદેશ આપ્યો હતો. સ્થાનિક...

યુએનના હ્યુમેનિટેરિયન્સે જણાવ્યું હતું કે દુષ્કાળ અને અપૂરતા વરસાદને લીધે સોમાલિયામાં ૨.૭૩ મિલિયનથી વધુ લોકો અન્નની તીવ્ર મુશ્કેલી તરફ વધી રહ્યા છે. દેશના...

યુગાન્ડાના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કટુમ્બા વામલાને લઈ જતા વાહન પર હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં તેમનો બચાવ થયો હતો. જોકે,તેમની પુત્રી અને ડ્રાઈવરનું મૃત્યુ...

આફ્રિકન યુનિયન પાર્લામેન્ટના નવા પ્રમુખની ચૂંટણીના મુદ્દે એક અઠવડિયાની ચર્ચા ઉગ્ર બનતાં મારામારી થઈ હતી.  દક્ષિણ આફ્રિકાના નેશનલ બ્રોડકાસ્ટર SABC પર દર્શાવાયેલા...

યુગાન્ડામાં એડવોકેટ બનવા માટેનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં લેવાયેલી પરીક્ષામાં માત્ર ૯ ટકા વિદ્યાર્થીઓ પાસ થતા આ કોર્સ બંધ...

યુગાન્ડાના વિપક્ષના નેતા રોબર્ટ ક્યાગુલાન્યી ઉર્ફે બોબી વાઈને જણાવ્યું હતુ કે ૧૪ જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી યુગાન્ડામાં માનવ અધિકારની પરિસ્થિતિ બગડી...

તાજેતરના અઠવાડિયાઓમાં યુગાન્ડામાં કોવિડ – ૧૯ કેસોમાં થયેલા વધારાને લીધે સર્જાયેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસમાં પ્રમુખ યોવેરી મુસેવેનીએ ૬ઠ્ઠીએ...

પાર્લામેન્ટના સ્પીકર અને ડેપ્યૂટી સ્પીકરની ચૂંટણી પછી સાંસદોને સંબોધતા પ્રમુખ યોવેરી મુસેવેનીએ જણાવ્યું હતું કે નીતિભ્રષ્ટતા મોટી સમસ્યા બની ગઈ છે. આ ટર્મ...

દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમા પ્રમુખ બન્યા તે પહેલાના એક દાયકામાં ફ્રેન્ચ કંપની થેલેસ પાસેથી રોકડ પેમેન્ટ સહિત ૭૦૦થી વધુ વખત લાંચ લીધી હોવાનો...

 હેલ્થ મિનિસ્ટ્રીના પરમેનન્ટ સેક્રેટરી ડો. ડાયના એટ્વીને જણાવ્યું હતું કે કોવિડ - ૧૯ની બીજી લહેરમાં કેસોને નિયંત્રણમાં નહીં લેવાય તો તેમને યુગાન્ડાવાસીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter