સાઉથ કેરોલિનામાં કાર અકસ્માતઃ ભોગ બનેલાં ત્રણેય પટેલ મહિલા ચરોતરનાં વતની, એકને ઇજા

અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પટેલ પરિવારની ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં છે જ્યારે એક મહિલાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અકસ્માતનો ભોગ બનેલી ત્રણેય મહિલાઓ...

ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

સંતરામપુરના પ્રતાપપુરામાં સત્તાર પઠાણના ઘોડાઓનાં ફાર્મમાં તાજેતરમાં ૬એ ૬ ઘોડાને ગ્લેન્ડર્સ નામનો બેકેટરિયાથી થતો ગંભીર ચેપીરોગ થયો હતો. આ રોગથી ૧ ઘોડાનું મોત પણ થયું હતું.

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ૧૩મી માર્ચે એનએબીએચ પ્રમાણિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચારુસેટમાં ‘બાબુભાઈ અને સવિતાબહેન પટેલ...

 મધ્ય પ્રદેશના પોલીટિકલ ડ્રામા વચ્ચે ધૂળેટીના પર્વે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરિયા કર્યાં છે. આ નિર્ણય...

કોરોના વાઇરસથી ગંભીર અસરના ભાગરૂપે સરકારે ડાકોરમાં ફાગણોત્સવ-૨૦૨૦નો કાર્યક્રમ રદ કરાયાનું મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. ફાગણોત્સવ કાર્યક્રમ રદ કરાયો હોવાની આ પ્રથમ ઘટના છે. ડાકોર નજીક ગાયોના વાડા પાસે રાધાકૂંડની સામેના ભાગમાં આ...

કેવડિયા ટેન્ટ સિટી -૨ ખાતે ઇન્ડિયા આઇડિયાઝ કોન્કલેવના બીજા દિવસે ૨૯મી ફેબ્રુઆરીએ સીએએ અને એનઆરસી, કાશ્મીરી પંડિતો અને રામ મંદિરના મુદ્દે વિરોધીઓ પર આકરા પ્રહાર થયા હતાં. ઇન્દિરા ગાંધીએ યુગાન્ડાના ગુજરાતીઓને નાગરિકતા આપી, તેમને નાગરિક્તા આપી,...

પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના વર્તમાન સેક્રેટરી રાજુ ભટ્ટ, પરેશ પટેલ અને જીજ્ઞેશ ભટજીએ મળીને પાવાગઢ મંદિર ટ્રસ્ટની ૫૭૯ કિલો ગ્રામની ચાંદીને ગાળીને રિફાઇન્ડ કરવાનું કારણ ધરીને ચાંદી ગાયબ કર્યાના આક્ષેપો તાજેતરમાં થયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં...

૧૮૯ વર્ષ પહેલાં મહા પૂનમે સંતરામ મહારાજે સમાધિ લીધી હતી ત્યારે આકાશમાંથી સાકર વર્ષા થઇ અને જ્યોત પ્રગટી હતી તેવી વાયકા છે. એ સમયથી દર વર્ષે મહા પૂનમે સાકર...

કેમિકલ ભરેલું ટેન્કર વડોદરા પાસે પલટી ખાઇ જતાં સાતમી ફેબ્રુઆરીએ ૧૦ કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વડોદરાની ગોધરા નજીક આવેલા પોપટપુરા ગામમાં સમૂહ લગ્નમાં દીકરીનાં લગ્ન કરાવવા જઇ રહેલો પરિવાર ટ્રાફિકજામમાં અટવાઇ ગયો હતો. આ પરિવાર કન્યા...

ચીનમાં કોરોના વાઇરસને કારણે ભારતીયો ભારત પાછા આવી રહ્યાં છે. ચીનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા દાહોદના વિદ્યાર્થી અર્પિત પટેલ જોકે ઉત્તરાયણથી દાહોદ છે. અર્પિતે...

વર્ષોથી લંડન વસતાં હરિયાણાનાં અનુરાધા બેનીવાલે તાજેતરમાં આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. અનુરાધા લંડનમાં ચેસ એકેડેમી ચલાવે છે. અનુરાધા ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા મદદરૂપ થશે. અનુરાધાએ ૨૦ દિવસ માટે આ શાળાની બાળાઓ સાથે રહીને...



to the free, weekly Gujarat Samachar email newsletter