- 24 May 2020

નગરના જાહેર સ્થળો અને ટ્રાફિક સર્કલો પર સ્થાપિત કરવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર, દેશના પહેલા વડા પ્રધાન...
‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

નગરના જાહેર સ્થળો અને ટ્રાફિક સર્કલો પર સ્થાપિત કરવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર, દેશના પહેલા વડા પ્રધાન...
લોકડાઉન દરમિયાન સુખી ઘરના લોકોની પણ દયનીય હાલત જોવા મળી રહી છે. વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ૧૨મીએ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. સુરતથી પગપાળા અમદાવાદ જવા નીકળેલા સુખી ઘરના એક યુવકની કથની સાંભળીને દ્રવી ઉઠીએ. સુરતના વરાછા રોડ વિસ્તારના જ્વેલર્સને...
જિલ્લાના દેવગઢ બારિયાના ધારાસભ્ય અને ગ્રામીણ વિકાસ રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડે કોરોના નાબૂદીના એક કાર્યક્રમમાં જાહેરમાં જણાવ્યું કે સરકારે ચિંતા કરીને દારૂ અને અન્ય વ્યવસ્થા તેમજ મફત અનાજ આપ્યું છે. ભાષણમાં દારૂની વ્યવસ્થાની વાત સાંભળતા જ લોકોને...
લોકડાઉનના લીધે અનેક લોકો વિવિધ સ્થળો પર ફસાયેલા છે. જેના લીધે તેઓ તેમના સ્વજનોથી વિખૂટા પડી ગયા છે આવો જ એક કિસ્સો વડોદરામાં જોવા મળ્યો છે. જેમાં છ વર્ષની બાળકી તેની માતાથી વખૂટી પડી ગઈ હતી.

ઘડિયાળી પોળ અને કરોળિયા પોળના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને બુલિયન વેપારી કનુભાઈ સોનીએ લોકડાઉનને કારણે સોના-ચાંદીના વેપારમાં મંદી આવી જતાં શાકભાજીનો ધંધો...
લોકડાઉન જાહેર કરાયા બાદ હજારો પરપ્રાંતીય મજૂરોને શેલ્ટર હોમમાં આશરો અપાયો છે. આ શ્રમિકો પોતાના વતનમાં પરત મોકલવાની માગણી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકારે ભલામણ કરતા ગુજરાત સરકારે શામળાજી પાસેના શેલ્ટર હોમમાંથી ૨૦૫ શ્રમિકોને ૨૫મી એપ્રિલે જ એસટીની...
ઉત્તર ગુજરાતમાં આવેલી બનાસ ડેરીના ચેરમેન અને નેતા શંકરભાઇ ચૌધરીએ કોરોના વાઈરસની મહામારીને લઇને પીએમ રાહત ફંડમાં સહાય કરવા બનાસકાંઠાના પશુપાલનોને તાજેતરમાં અપીલ કરી હતી. શંકર ચૌધરીએ અપીલ કરી તેના ૭૨ કલાકમાં જ પશુપાલકોએ રૂ. ૭ કરોડ ૧૪ લાખ એકઠા...