વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

જાનમાં ગોધરાથી ગયા બાદ ૧૦૮ દિવસથી પાકિસ્તાનમાં ફસાયેલા ૨૭ લોકો પૈકી ૨૬ જણા ૨૭મીએ સ્વેદશ પરત ફર્યાં છે. અમૃતસરમાં ૭ દિવસ માટે તેમને સરકારી ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે ૧ વ્યક્તિનું પરત ફરવા માટે મંજૂર થયેલા લિસ્ટમાં નામ ન હોવાથી તેને હજી ૧૦...

ન્યુ આઇપીસીએલ રોડની ગાંધીનગર સોસાયટીમાં રહેતા ઈજનેર મિતેષ વાઘેલા ૧૪ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. ડિવોર્સી મિતેષે બીજા લગ્ન માટે વર્ષ-૨૦૧૬માં મેટ્રિમોનિયલ સાઇટ પર ડિવોર્સી તરીકે પ્રોફાઇલ મૂકી હતી. તેથી મુંબઈમાં મોડેલિંગ ક્ષેત્રે સંકળાયેલી...

બાયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવા માટે છ મહિના પહેલાં અમેરિકા ગયેલી વડોદરાની એક યુવતીને તેનો પ્રેમી અને છુપી રીતે જેની સાથે લગ્ન કર્યાં હતાં તે પતિ ફોન અને વીડિયો કોલ કરી કરીને રંજાડી રહ્યો હતો. તે મહિલાને ધાકધમકી આપતો અને ફોનમાં બિભત્સ ગાળો બોલીને...

તમે ક્યારેય જોયું કે સાંભળ્યું છે કે, તળાવનું પાણી પણ કાચિંડાની જેમ રંગ બદલી શકે છે? આ સવાલ જરૂરથી તમને નવાઈ લાગશે પણ હકીકત એ છે કે, વડોદરા નજીકના ભાયલીમાં...

નવસારી જિલ્લામાંથી પસાર થનારા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે માટે ખેડૂતોની જમનીની કિંમત વર્ષ ૨૦૧૧ની જંત્રી મુજબ ચૂકવવાના આદેશ સરકારે આપતાં હોબાળો મચી ગયો છે. રૂ. ૫૦થી ૭૦ લાખ વિઘાના બદલે માત્ર રૂ. ૧૨ લાખ ચૂકવવાનો ઓર્ડર મળતાં ખેડૂતોમાં ભારે રોષની...

કોયલી ગામના ૧૯ વર્ષના યુવક અશ્વિનસિંહ રામસિંહ ચૌહાણ (ઉ. ૧૯)ને કોરોના ભરખી ગયો હોવાના અહેવાલ છે. ખેતમજૂરી કરતા આ યુવક અશ્વિનને હોસ્પિટલમાં ભરતી કરાયાના ૨૪ કલાકમાં જ ૧૪મી જૂને તેનું મોત થયું હતું. આ મોતની ઘટના સાબિત કરે છે કે કોરોના કેટલો ખતરનાક...

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ગર્ભવતી નતાશાનો ફોટો શેર કરીને ફેન્સના આશીર્વાદ માંગ્યા છે. આ સાથે હાર્દિકે બેબી શાવર એટલે કે સીમંતની વિધિના...

ભારત-ચીન વિવાદ વચ્ચે ચીન પર બનેલા એક કાર્ટૂનના કારણે અમૂલનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવાયું હોવાના સમાચાર ફેલાયા છે. આ સમાચારથી સોશિયલ મીડિયા પર હોબાળો...

વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર અને કુંડળધામ દ્વારા આયોજિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીના વક્તાપદે...

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને રાજ્યની સરહદ ઉપર આવેલા બિલવાટ ગામની સગીરા ૨૪મી મેએ એક યુવક સાથે ભાગી ગઈ હતી. આ સગીરાને શોધીને તેના ૧૫ જેટલા નારાજ સગા સંબંધીઓ જાહેરમાં સગીરાને લાકડીથી માર મારતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો....



to the free, weekly Gujarat Samachar email newsletter