લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી યાસ્તિકા કહે છેઃ પિક્ચર અભી બાકી હૈ...

પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેનું ‘સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી છે’. વડોદરાની યાસ્તિકાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર...

મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક આગ નડિયાદના પતિ-પત્ની-પુત્રીને ભરખી ગઇ

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન...

વડોદરા નજીક વાઘોડિયામાં આવેલી દેવ નદીમાં મગરે ગ્રામજનો પર હુમલો કર્યાના વારંવાર બનાવો બને છે. થોડા સમય પહેલાં મગરે એક મહિલાનો શિકાર કરતાં ગ્રામજનો અને મગર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આવો જ બનાવ તાજેતરમાં ૧૬મીએ સાંજે બન્યો હતો જોકે ખેડૂતનો બચાવ થયો...

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શિલ્પકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટનાં પત્ની પ્રસિદ્ધ શિલ્પકાર જ્યોત્સનાબહેન ભટ્ટનું ૧૦મી જુલાઈએ બ્રેઈન સ્ટ્રોકના કારણે અવસાન થયું હતું. તેમના અવસાનથી કલાજગતમાં શોક ફેલાયો છે. જ્યોત્સનાબહેનનો જન્મ કચ્છના માંડવીમાં થયો...

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શિલ્પકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટનાં પત્ની પ્રસિદ્ધ શિલ્પકાર જ્યોત્સનાબહેન ભટ્ટનું ૧૦મી જુલાઈએ બ્રેઈન સ્ટ્રોકના કારણે અવસાન થયું હતું. તેમના અવસાનથી કલાજગતમાં શોક ફેલાયો છે. જ્યોત્સનાબહેનનો જન્મ કચ્છના માંડવીમાં થયો...

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયે યુરલ ફેડરલ યુનિવર્સિટી (રશિયા) તથા સેન્ટ ક્લાઉડ સ્ટેટ યુનિવર્સિટી (USA) સાથે તાજેતરમાં MOUકર્યાં...

વડતાલ સ્વામીનારાયણ મંદિરના ત્યાગવલ્લભસ્વામી (ઉં. આશરે ૩૫થી ૩૮) મહિલા સાથે વોટ્સઅપ ઉપર ચેટિંગ કરતા અને પોતે મહિલાના સ્ત્રીવેશના કપડાં ધારણ કર્યા હોવાની...

વાઘોડિયા પોલીસે તાજેતરમાં હાલોલથી વડોદરા તરફ જતા ટેમ્પોમાં ડુંગળીની આડમાં દારૂની હેરાફેરીનો  પર્દાફાશ કરીને દારૂ - બિયરના રૂ. ૩.૨૨ લાખના જથ્થા સહિત કુલ રૂ. ૫.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વિશ્વની અગ્રણી આઇટી કંપની વિપ્રોના ચેરમેન અને ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીએ વડોદરાની ૪૦૦ કરોડ ટર્ન ઓવર કરતી બેસ્ટ વેલ્યુ કેમ પ્રા.લિ. કેમિકલ કંપની ખરીદી હોવાના...

સંતરામ મંદિરના નામદાસજી મહારાજ (ઉ. વ. ૭૫) દેવશયની એકાદશીના પર્વના દિવસે પહેલી જુલાઈએ વહેલી સવારે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંતરામ મહારાજની અખંડ જ્યોતમાં...

ફિલ્મફેર દ્વારા ભારતનું ગૌરવ દર્શાવતી ૧૦ બોલિવૂડ ફિલ્મની ભલામણ કરવામાં આવી છે. જેમાં અમૂલ દ્વારા નિર્મિત ફિલ્મ ‘મંથન’નો સમાવેશ કરાયો છે. ‘મંથન’ ફિલ્મમાં...

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની કારોબારી સભા ૨૬મી જૂને ચારુસેટ કેમ્પસ-ચાંગામાં કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઇ એમ. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ...



to the free, weekly Gujarat Samachar email newsletter