અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી બ્રુકલિન હોસ્પિટલમાં હાલમાં પણ કાર્ય કરતા વડોદરાના તબીબ દંપતીના હકારાત્મક અભિગમ અને ફરજપરસ્તીની આ વાત છે. કોરોના વાઇરસ ફેલાવાના પ્રથમ તબક્કામાં જ પ્રથમ ડો. સિદ્ધાર્થ ભેંસાણિયાને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી બ્રુકલિન હોસ્પિટલમાં હાલમાં પણ કાર્ય કરતા વડોદરાના તબીબ દંપતીના હકારાત્મક અભિગમ અને ફરજપરસ્તીની આ વાત છે. કોરોના વાઇરસ ફેલાવાના પ્રથમ તબક્કામાં જ પ્રથમ ડો. સિદ્ધાર્થ ભેંસાણિયાને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો...
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અરૂણોદય સોસાયટીમાં એકલા રહેતા ૯૨ વર્ષના પ્રભાબેનની ભાળ લેવા સ્થાનિક મહિલા પોલીસ એમની ટીમ સાથે એમની ઓચિંતી મુલાકાતે જઇ...
દાહોદ અને મહીસાગર જિલ્લાને જોડતી રાજસ્થાનની બોર્ડર ઉપર રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢમાં કોરોના વાઈરસના ૩૭ પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી ગુજરાતના બોર્ડર વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે દાહોદના ઝાલોદ અને મહીસાગરના સંતરામપુરને...
કોરોના કેસોનો વિસ્ફોટ થવા પાછળ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારના તબલીગી જમાતના હેડ ક્વાર્ટરની મરકઝને માનવામાં આવે છે ત્યારે સ્ફોટક વિગતો ખૂલી છે કે, વડોદરા જિલ્લામાં તબલીગી જમાતનું હેડક્વાર્ટર નાગરવાડા સૈયદપુરા છે. માર્ચ ૧૪થી ૨૦ માર્ચ તબલીગી જમાતની...
ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવના ૯૨ દર્દીઓ છે. મોટાભાગના નાગરવાડા, સૈયદપુરાના છે. જે દર્દીઓ ક્રિટિકલ નથી એવા દર્દીઓને કેમ્પસ હોસ્ટેલમાં એક-એક રૂમ ફાળવીને આઇસોલેશનમાં રખાયા છે. આ દર્દીઓ પૈકી કેટલાક દર્દીઓ લોબીમાં નીકળીને ટોળું કરે છે. તેમની...
કોરોના વાઇરસ ફેલાવાની પરિસ્થિતિમાં સરકારના પગલાંમાં સહયોગ અર્થે પોતપોતાના ક્ષેત્રમાં જરૂરતમંદ શ્રમજીવી પરિવારોને શાકભાજી સહિત નિઃશુલ્ક અનાજ સેવા પૂરી પાડવાની ભારતના સંત સમાજ અને ભક્ત સમાજ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓને અખિલ ભારતીય સંત સમિતિના...
સંતરામ મંદિરના ફોન પર ૨૮મી માર્ચે રાત્રે ૯.૦૦ વાગ્યે ઘંટડી રણકી ત્યારે મંદિરનું રસોડું ૭૦૦૦ જેટલા શ્રમિકોને ટિફિન સેવા પૂરું પાડીને આટોપાઈ ગયું હતું. રસોઈયા...
વર્ષો પહેલા ગામડામાં બળદ ગાડાઓનું ચલણ હતું ત્યારે બળદગાડા આડા કરી આડાશ કરતી હતી. ત્યારે હાલ તાપી જિલ્લાના અંતુર્લી ગામે કોરોના વાઈરસના સંક્રમણથી અટકાવવા ગાડા રસ્તા પર મૂકીને ગામમાં પ્રવેશનો માર્ગ બંધ કર્યો છે. કોરોનાનું સંક્રમણ ગામોમાં ન પહોંચે...
વતન તરફ જતા આશરે ૫૦૦ શ્રમજીવીઓએ જિદ પકડતાં વડોદરા શહેર પોલીસે તેમની ધરપકડ કરીને સયાજીપુરા આવાસોમાં પૂરી દેતાં શ્રમજીવીઓએ ૩૦મી માર્ચે ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા શ્રમજીવીઓ કહે છે કે, કોરોના વાઈરસ અમે નથી લાવ્યા, વિદેશીથી આવેલા લાવ્યા...
દેવગઢ બારિયાના વતની અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અજિત શાહ (ઉં ૮૭)નું કોરોનાના કારણે ન્યૂ યોર્કમાં મૃત્યુ થયું છે. યુએસમાં કોરોના સંક્રમણમાં આવતાં તેમની તબિયત કથળી હતી. તેઓને ન્યૂ યોર્કની હોસ્પિટલમાં ખસેડાયા હતા.