વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

સંતરામ મંદિરના ફોન પર ૨૮મી માર્ચે રાત્રે ૯.૦૦ વાગ્યે ઘંટડી રણકી ત્યારે મંદિરનું રસોડું ૭૦૦૦ જેટલા શ્રમિકોને ટિફિન સેવા પૂરું પાડીને આટોપાઈ ગયું હતું. રસોઈયા...

 વર્ષો પહેલા ગામડામાં બળદ ગાડાઓનું ચલણ હતું ત્યારે બળદગાડા આડા કરી આડાશ કરતી હતી. ત્યારે હાલ તાપી જિલ્લાના અંતુર્લી ગામે કોરોના વાઈરસના સંક્રમણથી અટકાવવા ગાડા રસ્તા પર મૂકીને ગામમાં પ્રવેશનો માર્ગ બંધ કર્યો છે. કોરોનાનું સંક્રમણ ગામોમાં ન પહોંચે...

વતન તરફ જતા આશરે ૫૦૦ શ્રમજીવીઓએ જિદ પકડતાં વડોદરા શહેર પોલીસે તેમની ધરપકડ કરીને સયાજીપુરા આવાસોમાં પૂરી દેતાં શ્રમજીવીઓએ ૩૦મી માર્ચે ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા શ્રમજીવીઓ કહે છે કે, કોરોના વાઈરસ અમે નથી લાવ્યા, વિદેશીથી આવેલા લાવ્યા...

દેવગઢ બારિયાના વતની અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અજિત શાહ (ઉં ૮૭)નું કોરોનાના કારણે ન્યૂ યોર્કમાં મૃત્યુ થયું છે. યુએસમાં કોરોના સંક્રમણમાં આવતાં તેમની તબિયત કથળી હતી. તેઓને ન્યૂ યોર્કની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કોરોના વાઈરસ ન ફેલાય તેની સાવચેતી માટે ચારસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (આરપીસીપી)એ ચારુસત્વ નામનું હેન્ડ સેનેટાઈઝર વિકસાવ્યું છે. 

 બારિયાઃ છોટાઉદેપુર જિલ્લાના નાનકડાં આદિવાસી ગામ કેવડીના શાહિદ ભીખાપુરાવાલાની રામહાટ જેવી ઇમાનદારીની દુકાન માનવતાની મહેક પ્રસરાવી રહી છે. આ એક એવી દુકાન...

ડાકોરના રણછોડરાય મંદિર પરિસરમાં ૪૫ વર્ષથી ભીખ માગીને જીવતા વૃદ્ધ સૂરદાસ ભિક્ષુક ભગવાનદાસ શંકરલાલ જોષી તાજેતરમાં બ્રહ્મચોર્યાસી કરી હતી અને ૨૪૦૦ બ્રાહ્મણોની...

વડોદરા જિલ્લાની દેવ નદીમાં તાજેતરમાં કપડા ધોવા ગયેલી મહિલાને મગર તાણી જતાં લોહીલુહાણ મહિલાનું આખરે સારવાર દરમિયાન મોત થયું છે.વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે દેવનદીમાં તાજેતરમાં બપોરે કપડા ધોવા ગયેલાં ૬૫ વર્ષીય ઝવેરીબહેન લક્ષ્મણભાઇ પરમારના પગ પર...

સમગ્ર દેશમાં અમદાવાદમાં સ્થિત કંપની કો-સારા ડાયગ્નોસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડને સૌ પ્રથમ કોરોના વાઈરસ સંબંધિત ટેસ્ટ કિટ બનાવવા માટેનું લાયસન્સ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ અરજી ફેબ્રુઆરીમાં કરાઈ હતી,...

ચરોતર ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્વેની...



to the free, weekly Gujarat Samachar email newsletter