વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

વલસાડમાં આઈઆઈએફએલની ઓફિસમાં થયેલી રૂ. ૭ કરોડની લૂંટ તથા ખૂન, ખંડણી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી રાજન ગેંગના બે સાગરિતોને એટીએસની ટીમે પકડી પાડ્યા હોવાના અહેવાલ ૨૯મી મેએ હતા.

લોકડાઉન દરમિયાન સંખેડાના પેટાપરા છાપરિયા ગામની સીમમાં યુવકે ૩૦ ફૂટનો ઊંડો કૂવો ખોદી નાંખ્યો છે. કુવામાંથી પાણી મળ્યું છે. પાણી મળતા હવે કૂવાની આસપાસ ફર્મો ભરવામાં આવશે. 

વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના તત્વાવધાનમાં કોવિડ-૧૯ને નાબૂદ કરવાના અભિયાનમાં સક્રિય કોરોના ફ્રંટલાઈન...

ગોધરાથી બે માસ અગાઉ પાકિસ્તાનના કરાંચીમાં લગ્ન પ્રસંગે ગયેલા ૨૬ નાગરિકો લોકડાઉનને પગલે અટવાયા હતા. તેઓની ભારતમાં ગોધરા આવવા માટેની ચાર જૂનની રેલવેની ટિકિટ પણ રિઝર્વેશન કન્ફેર્મ થઈ ગઈ છે. ત્યારે હવે ટૂંકા દિવસો વચ્ચે હોવાથી સત્વરે ભારત સરકાર...

કેવડિયા કોલોની અને ગરૂડેશ્વર વિસ્તારોના છ ગામોમાં સરદાર સરોવર નર્મદા નિગમના નેજા હેઠળ કાંટાળા તારની લોખંડની ફેન્સિંગની કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓએ તાજતેરમાં...

કોલેજિયન યુવક-યુવતીઓને ટાર્ગેટ બનાવી નશીલા પદાર્થોનો કારોબાર કરતા વડોદરાના ૨૦ જેટલા નાના ડ્રગ પેડલરોની માહિતી પોલીસને મળતાં તમામનાં નામ-સરનામાં મેળવીને...

વડોદરા કારેલીબાગના સાધના નગરમાં રહેતા જીવદયા પ્રેમી દીપ્તિબહેનની આ વાત છે. તેઓ કહે છે કે, લોકડાઉન શરૂ થયાના એક-બે દિવસમાં જ સોશિયલ મીડિયા પર શેરીમાં રખડું...

નગરના જાહેર સ્થળો અને ટ્રાફિક સર્કલો પર સ્થાપિત કરવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર, દેશના પહેલા વડા પ્રધાન...

લોકડાઉન દરમિયાન સુખી ઘરના લોકોની પણ દયનીય હાલત જોવા મળી રહી છે. વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ૧૨મીએ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. સુરતથી પગપાળા અમદાવાદ જવા નીકળેલા સુખી ઘરના એક યુવકની કથની સાંભળીને દ્રવી ઉઠીએ. સુરતના વરાછા રોડ વિસ્તારના જ્વેલર્સને...



to the free, weekly Gujarat Samachar email newsletter