વડોદરાના એસ ટી સ્ટેન્ડ પાસેથી ગત સપ્તાહે એક અજાણી લાશ મળી હતી. આ લાશ બીજા કોઇની નહી, પરંતુ ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કલાકારની હતી ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના વતની જીવનભાઇ ગોવિંદભાઇ ઘેલાસટ (૬૫) ઉર્ફે જીવન છાયાનો આ મૃતદેહ હતો....
‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
વડોદરાના એસ ટી સ્ટેન્ડ પાસેથી ગત સપ્તાહે એક અજાણી લાશ મળી હતી. આ લાશ બીજા કોઇની નહી, પરંતુ ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કલાકારની હતી ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના વતની જીવનભાઇ ગોવિંદભાઇ ઘેલાસટ (૬૫) ઉર્ફે જીવન છાયાનો આ મૃતદેહ હતો....

સુરતઃ એક સમયે ગંદકી અને ટ્રાફિકની અંધાધૂંધી માટે બદનામ સુરત રેલવે સ્ટેશન હવે પશ્ચિમી દેશોના અત્યાધુનિક રેલવે સ્ટેશનો જેવું રૂપ ધારણ કરશે. મહાનગરપાલિકાએ...
ગત સપ્તાહે વડોદરામાં નાણાં પ્રધાન સૌરભ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યા, ઉપાધ્યક્ષ કૌશિક પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ક્રિકેટ ઓસોસિએશનના પ્રમુખ અને રાજવી સમરજિતસિંહ ગાયકવાડ, નિવૃત્ત પોલીસ કમિશનર ડી.ડી. તૂટેજા, ગાયક કલાકાર અરવિંદ વેગડા, ઈસ્કોન...

વડોદરાઃ શહેરના નવલખી મેદાન પર ૨૭ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે. આયોજકોના અંદાજ મુજબ રોજ ત્રણ લાખથી વધુ લોકો કથા શ્રવણ...
વલ્લભ વિદ્યાનગરઃ રાજ્ય સરકારે જાન્યુઆરી ૨૦૧૫માં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરાયું છે.
સુરતઃ સુરત એરપોર્ટ પર ૬ નવેમ્બરે મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રન વે પર આંટા મારી રહેલી એક ભેંસ સાથે તે જ સમયે સુરતથી દિલ્હી જઇ રહેલું વિમાન ભટકાતા ભેંસનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
સુરતઃ લાજપોરના વતની અને યુકેમાં સ્થાયી થયેલા તબીબનું અપહરણ કરી તેમની મરોલી પંથકમાં આવેલી કરોડો રૂપિયાની જમીન બળજબરીથી લખાવી લેવામાં આવી હોવાની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ મથકમાં નોંધાઇ છે.
નડિઆદના સંતરામ મહારાજનો ૧૮૪મો સમાધિ મહોત્સવ અને બ્રહ્મલીન મહંત નારાયણદાસજી મહારાજની પુણ્યિતિથિના ઉપક્રમે ૩૦ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી ભવ્યાતિભવ્ય સત્સંગના કાર્યક્રમોનું આયોજન થયું છે. મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં પૂ. આચાર્ય શ્રીમતસ્વામી...

સુરતમાં પી. પી. સવાણી ગ્રૂપ દ્વારા ૧૧૧ કન્યાઓનો સમૂહ લગ્નોત્સવ ૩૦ નવેમ્બરે યોજાયો હતો. આ પૂર્વે ૨૮ નવેમ્બરે યોજાયેલો મહેંદી રસમનો કાર્યક્રમ ગિનેસ બુક ઓફ...
સુરત એરપોર્ટ પાસેના તબેલા-તળાવો દુર કરાશેઃ સુરત એરપોર્ટના રનવે પર સ્પાઈસ જેટના વિમાન સાથે ભેંસ અથડાવાની દુર્ઘટના બાદ જાગેલા તંત્રે હવે સઘન કામગીરી શરૂ કરી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફરતે કમ્પાઉન્ડ વોલ તેમ જ ફેન્સીંગની કામગીરી શરૂ કરાયા પછી હવે...