એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

અમેરિકા પાસે ડોમિનિકન રિપબ્લિક ખાતેના મકાઉ બીચ પર રજા ગાળવા ગયેલા મૂળ ચરોતરના ચાર અમેરિકન સભ્યો દરિયામાં તણાયા હોવાની દુર્ઘટના ઘટી છે.

અમેરિકા પાસે ડોમિનિકન રિપબ્લિક ખાતેના મકાઉ બીચ પર રજા ગાળવા ગયેલા મૂળ ચરોતરના ચાર અમેરિકન સભ્યો દરિયામાં તણાયા હોવાની દુર્ઘટના ઘટી છે. 

અહિની મૂળજીભાઇ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલને વિશ્વમાં કિડની હોસ્પિટલ તરીકે નામના અપાવવામાં સંસ્થાના મેડિકલ ડિરેક્ટર અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઇનો...

વડોદરાઃ શહેરમાં ગત સપ્તાહે આતંકવાદની ગતિવિધિ અને વાણી સ્વાતંત્ર્યની મર્યાદા પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ...

ધર્મજ, ભાદરણ, કરમસદ અને ચરોતરના વતની એવા વિદેશવાસી ૪૦ લોકોના એક જૂથે ૧૭ જાન્યુઆરીએ અહીંની ક્રિષ્ના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 

આંકલાવ તાલુકાની રણછોડપુરા ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણી દરમિયાન સાત વોર્ડ અને સરપંચ પદ માટે એક પણ ઉમેદવારીપત્ર નહીં ભરાતાં સતત ચોથી વખત ચૂંટણી યોજાશે નહીં. કંથારીયા ગામમાંથી અલગ ગામનો દરજ્જો રણછોડપુરાની પ્રજાને સ્વીકાર્ય ન હોવાથી સતત ચોથી...



to the free, weekly Gujarat Samachar email newsletter