બુલેટ ટ્રેન માટે આણંદ સ્ટેશને કોન્કોર્સ અને ટ્રેક સ્લેબનું કામ પૂરું

 બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. સમગ્ર યોજનાના ભાગરૂપે ‘મિલ્ક સિટી’ આણંદની આગવી ઓળખને જાળવી રાખવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આણંદ સ્ટેશનનો બહારનો દેખાવ તેમજ અંદરની ઇન્ટિરિયર ડિઝાઈન દૂધના ટીપાંના...

વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

સુરતથી ભાવનગરનું સાતથી આઠ કલાકનું અંતર હવે માત્ર ૨૨થી ૩૦ મિનિટમાં કાપી શકાશે. સુરતના હીરાઉદ્યોગકારો અને બિલ્ડર્સની કંપની ડાયમંડ એરોનોટિક્સ પ્રા. લિ. દ્વારા આ બંને શહેરોને જોડતી પ્રથમ પેસેન્જર ફ્લાઈટ સેવા ૧૩ ડિસેમબરથી શરૂ થઇ છે. કંપનીનું નવ સીટરનું...

અમદાવાદઃ લંડનમાં જન્મેલો પોતાનો પૌત્ર અચાનક ગુમ થતાં ૨૦૦૮થી તેને શોધવા માટે પોલીસ અને કોર્ટમાં અરજ કરનાર દાદાનું મૃત્યુ થતાં તેમણે પોતાના પૌત્રને શોધવા માટે કરેલી ફરિયાદનું હવે શું? તેવા પ્રશ્નમાં હાઇ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાએ નોંધ્યું...

સુરતના ખજોદમાં બે હજાર એકર જમીન હીરા બુર્સ માટે પસંદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેનું ખાતમુહૂર્ત થશે અને ચાર વર્ષમાં અહીંથી હીરાનો કારોબાર ધમધમતો થઈ જશે. સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ હવે તેને આખરી ઓપ આપવાની કવાયત...

કેવડિયા કોલોનીઃ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બાળકો જીવના જોખમે હેરણ નદી પાર કરીને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ઉતાવળી ગામની શાળામાં અભ્યાસ...

વડોદરાના એસ ટી સ્ટેન્ડ પાસેથી ગત સપ્તાહે એક અજાણી લાશ મળી હતી. આ લાશ બીજા કોઇની નહી, પરંતુ ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કલાકારની હતી ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના વતની જીવનભાઇ ગોવિંદભાઇ ઘેલાસટ (૬૫) ઉર્ફે જીવન છાયાનો આ મૃતદેહ હતો....

સુરતઃ એક સમયે ગંદકી અને ટ્રાફિકની અંધાધૂંધી માટે બદનામ સુરત રેલવે સ્ટેશન હવે પશ્ચિમી દેશોના અત્યાધુનિક રેલવે સ્ટેશનો જેવું રૂપ ધારણ કરશે. મહાનગરપાલિકાએ...

ગત સપ્તાહે વડોદરામાં નાણાં પ્રધાન સૌરભ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યા, ઉપાધ્યક્ષ કૌશિક પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ક્રિકેટ ઓસોસિએશનના પ્રમુખ અને રાજવી સમરજિતસિંહ ગાયકવાડ, નિવૃત્ત પોલીસ કમિશનર ડી.ડી. તૂટેજા, ગાયક કલાકાર અરવિંદ વેગડા, ઈસ્કોન...

વડોદરાઃ શહેરના નવલખી મેદાન પર ૨૭ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન  પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે. આયોજકોના અંદાજ મુજબ રોજ ત્રણ લાખથી વધુ લોકો કથા શ્રવણ...



to the free, weekly Gujarat Samachar email newsletter