વડોદરાના એસ ટી સ્ટેન્ડ પાસેથી ગત સપ્તાહે એક અજાણી લાશ મળી હતી. આ લાશ બીજા કોઇની નહી, પરંતુ ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કલાકારની હતી ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના વતની જીવનભાઇ ગોવિંદભાઇ ઘેલાસટ (૬૫) ઉર્ફે જીવન છાયાનો આ મૃતદેહ હતો....
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
વડોદરાના એસ ટી સ્ટેન્ડ પાસેથી ગત સપ્તાહે એક અજાણી લાશ મળી હતી. આ લાશ બીજા કોઇની નહી, પરંતુ ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કલાકારની હતી ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના વતની જીવનભાઇ ગોવિંદભાઇ ઘેલાસટ (૬૫) ઉર્ફે જીવન છાયાનો આ મૃતદેહ હતો....
સુરતઃ એક સમયે ગંદકી અને ટ્રાફિકની અંધાધૂંધી માટે બદનામ સુરત રેલવે સ્ટેશન હવે પશ્ચિમી દેશોના અત્યાધુનિક રેલવે સ્ટેશનો જેવું રૂપ ધારણ કરશે. મહાનગરપાલિકાએ...
ગત સપ્તાહે વડોદરામાં નાણાં પ્રધાન સૌરભ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યા, ઉપાધ્યક્ષ કૌશિક પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ક્રિકેટ ઓસોસિએશનના પ્રમુખ અને રાજવી સમરજિતસિંહ ગાયકવાડ, નિવૃત્ત પોલીસ કમિશનર ડી.ડી. તૂટેજા, ગાયક કલાકાર અરવિંદ વેગડા, ઈસ્કોન...
વડોદરાઃ શહેરના નવલખી મેદાન પર ૨૭ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે. આયોજકોના અંદાજ મુજબ રોજ ત્રણ લાખથી વધુ લોકો કથા શ્રવણ...
વલ્લભ વિદ્યાનગરઃ રાજ્ય સરકારે જાન્યુઆરી ૨૦૧૫માં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરાયું છે.
સુરતઃ સુરત એરપોર્ટ પર ૬ નવેમ્બરે મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રન વે પર આંટા મારી રહેલી એક ભેંસ સાથે તે જ સમયે સુરતથી દિલ્હી જઇ રહેલું વિમાન ભટકાતા ભેંસનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
સુરતઃ લાજપોરના વતની અને યુકેમાં સ્થાયી થયેલા તબીબનું અપહરણ કરી તેમની મરોલી પંથકમાં આવેલી કરોડો રૂપિયાની જમીન બળજબરીથી લખાવી લેવામાં આવી હોવાની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ મથકમાં નોંધાઇ છે.
નડિઆદના સંતરામ મહારાજનો ૧૮૪મો સમાધિ મહોત્સવ અને બ્રહ્મલીન મહંત નારાયણદાસજી મહારાજની પુણ્યિતિથિના ઉપક્રમે ૩૦ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી ભવ્યાતિભવ્ય સત્સંગના કાર્યક્રમોનું આયોજન થયું છે. મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં પૂ. આચાર્ય શ્રીમતસ્વામી...
સુરતમાં પી. પી. સવાણી ગ્રૂપ દ્વારા ૧૧૧ કન્યાઓનો સમૂહ લગ્નોત્સવ ૩૦ નવેમ્બરે યોજાયો હતો. આ પૂર્વે ૨૮ નવેમ્બરે યોજાયેલો મહેંદી રસમનો કાર્યક્રમ ગિનેસ બુક ઓફ...
સુરત એરપોર્ટ પાસેના તબેલા-તળાવો દુર કરાશેઃ સુરત એરપોર્ટના રનવે પર સ્પાઈસ જેટના વિમાન સાથે ભેંસ અથડાવાની દુર્ઘટના બાદ જાગેલા તંત્રે હવે સઘન કામગીરી શરૂ કરી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફરતે કમ્પાઉન્ડ વોલ તેમ જ ફેન્સીંગની કામગીરી શરૂ કરાયા પછી હવે...