વડતાલના સ્વામિનારાયણ મંદિરના વિવિધ હોદ્દાની ચૂંટણીનો વિવાદ ગુજરાત હાઇ કોર્ટમાં પહોંચ્યો છે. આ મુદ્દે તટસ્થ ચૂંટણી કરવાની દાદ માગતી અરજી કરવામાં આવી હતી. હાઇ કોર્ટે ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત ન્યાયાધિશની નિમણૂક કરવા આદેશ કર્યો છે....
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.
વડતાલના સ્વામિનારાયણ મંદિરના વિવિધ હોદ્દાની ચૂંટણીનો વિવાદ ગુજરાત હાઇ કોર્ટમાં પહોંચ્યો છે. આ મુદ્દે તટસ્થ ચૂંટણી કરવાની દાદ માગતી અરજી કરવામાં આવી હતી. હાઇ કોર્ટે ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત ન્યાયાધિશની નિમણૂક કરવા આદેશ કર્યો છે....
વડોદરાઃ વડોદરાના રાજવી પરિવારમાં સ્વ. રણજિતસિંહ ગાયકવાડ તથા તેમના ભાઇ સંગ્રામસિંહ ગાયકવાડ વચ્ચે વર્ષોનાં વર્ષો સુધી ચાલેલા સંપત્તિના વિવાદ બાદ તેમાં સમાધાન થયું હતું. પરંતુ હવે મહારાજા સમરજીત ગાયકવાડ એક નવા સંપત્તિ વિવાદમાં સપડાયા છે.

આણંદઃ સ્વામી વિવેકાનંદજીના જન્મ દિને ધર્મજના જલારામ મંદિરના પટાંગણમાં ૧૨ જાન્યુઆરીએ નવમો ‘ધર્મજ ડે’ ઉજવાયો હતો. કંકુવર્ણા લાલ રંગની થીમમાં યોજાયેલા ‘ધર્મજ...
સુરતથી ભાવનગરનું સાતથી આઠ કલાકનું અંતર હવે માત્ર ૨૨થી ૩૦ મિનિટમાં કાપી શકાશે. સુરતના હીરાઉદ્યોગકારો અને બિલ્ડર્સની કંપની ડાયમંડ એરોનોટિક્સ પ્રા. લિ. દ્વારા આ બંને શહેરોને જોડતી પ્રથમ પેસેન્જર ફ્લાઈટ સેવા ૧૩ ડિસેમબરથી શરૂ થઇ છે. કંપનીનું નવ સીટરનું...
અમદાવાદઃ લંડનમાં જન્મેલો પોતાનો પૌત્ર અચાનક ગુમ થતાં ૨૦૦૮થી તેને શોધવા માટે પોલીસ અને કોર્ટમાં અરજ કરનાર દાદાનું મૃત્યુ થતાં તેમણે પોતાના પૌત્રને શોધવા માટે કરેલી ફરિયાદનું હવે શું? તેવા પ્રશ્નમાં હાઇ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાએ નોંધ્યું...
સુરતના ખજોદમાં બે હજાર એકર જમીન હીરા બુર્સ માટે પસંદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેનું ખાતમુહૂર્ત થશે અને ચાર વર્ષમાં અહીંથી હીરાનો કારોબાર ધમધમતો થઈ જશે. સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ હવે તેને આખરી ઓપ આપવાની કવાયત...

કેવડિયા કોલોનીઃ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બાળકો જીવના જોખમે હેરણ નદી પાર કરીને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ઉતાવળી ગામની શાળામાં અભ્યાસ...
આણંદઃ આણંદ નજીકના વડતાલ સ્વામિનારાયણના અજેન્દ્રપ્રસાદની વ્યભિચારના કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી છે.

વડોદરાના આજવા રોડ પર ગત સપ્તાહે યોજાયેલા એક લગ્નમાં વર-વધૂના પરિજનો અને તેમાં સાક્ષી બનેલા આમંત્રિતો માટે આ યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.
વડોદરાના એસ ટી સ્ટેન્ડ પાસેથી ગત સપ્તાહે એક અજાણી લાશ મળી હતી. આ લાશ બીજા કોઇની નહી, પરંતુ ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કલાકારની હતી ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના વતની જીવનભાઇ ગોવિંદભાઇ ઘેલાસટ (૬૫) ઉર્ફે જીવન છાયાનો આ મૃતદેહ હતો....