એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

વડોદરાઃ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ૧૨૫મી જન્મજયંતિના વર્ષની થઇ રહેલી ઉજવણીના ભાગરૂપે વડોદરામાં ગત સપ્તાહે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું હતું. જેમાં નહેરુની રાજકીય પ્રતિભા, નીતિઓનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતાં જાણીતા પોલિટીકલ ફિલોસોફર...

વડતાલના સ્વામિનારાયણ મંદિરના વિવિધ હોદ્દાની ચૂંટણીનો વિવાદ ગુજરાત હાઇ કોર્ટમાં પહોંચ્યો છે. આ મુદ્દે તટસ્થ ચૂંટણી કરવાની દાદ માગતી અરજી કરવામાં આવી હતી. હાઇ કોર્ટે ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે નિવૃત્ત ન્યાયાધિશની નિમણૂક કરવા આદેશ કર્યો છે....

વડોદરાઃ વડોદરાના રાજવી પરિવારમાં સ્વ. રણજિતસિંહ ગાયકવાડ તથા તેમના ભાઇ સંગ્રામસિંહ ગાયકવાડ વચ્ચે વર્ષોનાં વર્ષો સુધી ચાલેલા સંપત્તિના વિવાદ બાદ તેમાં સમાધાન થયું હતું. પરંતુ હવે મહારાજા સમરજીત ગાયકવાડ એક નવા સંપત્તિ વિવાદમાં સપડાયા છે. 

આણંદઃ સ્વામી વિવેકાનંદજીના જન્મ દિને ધર્મજના જલારામ મંદિરના પટાંગણમાં ૧૨ જાન્યુઆરીએ નવમો ‘ધર્મજ ડે’ ઉજવાયો હતો. કંકુવર્ણા લાલ રંગની થીમમાં યોજાયેલા ‘ધર્મજ...

સુરતથી ભાવનગરનું સાતથી આઠ કલાકનું અંતર હવે માત્ર ૨૨થી ૩૦ મિનિટમાં કાપી શકાશે. સુરતના હીરાઉદ્યોગકારો અને બિલ્ડર્સની કંપની ડાયમંડ એરોનોટિક્સ પ્રા. લિ. દ્વારા આ બંને શહેરોને જોડતી પ્રથમ પેસેન્જર ફ્લાઈટ સેવા ૧૩ ડિસેમબરથી શરૂ થઇ છે. કંપનીનું નવ સીટરનું...

અમદાવાદઃ લંડનમાં જન્મેલો પોતાનો પૌત્ર અચાનક ગુમ થતાં ૨૦૦૮થી તેને શોધવા માટે પોલીસ અને કોર્ટમાં અરજ કરનાર દાદાનું મૃત્યુ થતાં તેમણે પોતાના પૌત્રને શોધવા માટે કરેલી ફરિયાદનું હવે શું? તેવા પ્રશ્નમાં હાઇ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાએ નોંધ્યું...

સુરતના ખજોદમાં બે હજાર એકર જમીન હીરા બુર્સ માટે પસંદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેનું ખાતમુહૂર્ત થશે અને ચાર વર્ષમાં અહીંથી હીરાનો કારોબાર ધમધમતો થઈ જશે. સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ હવે તેને આખરી ઓપ આપવાની કવાયત...

કેવડિયા કોલોનીઃ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બાળકો જીવના જોખમે હેરણ નદી પાર કરીને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ઉતાવળી ગામની શાળામાં અભ્યાસ...



to the free, weekly Gujarat Samachar email newsletter