સુરતના ખજોદમાં બે હજાર એકર જમીન હીરા બુર્સ માટે પસંદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેનું ખાતમુહૂર્ત થશે અને ચાર વર્ષમાં અહીંથી હીરાનો કારોબાર ધમધમતો થઈ જશે. સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ હવે તેને આખરી ઓપ આપવાની કવાયત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
સુરતના ખજોદમાં બે હજાર એકર જમીન હીરા બુર્સ માટે પસંદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેનું ખાતમુહૂર્ત થશે અને ચાર વર્ષમાં અહીંથી હીરાનો કારોબાર ધમધમતો થઈ જશે. સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ હવે તેને આખરી ઓપ આપવાની કવાયત...
કેવડિયા કોલોનીઃ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બાળકો જીવના જોખમે હેરણ નદી પાર કરીને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ઉતાવળી ગામની શાળામાં અભ્યાસ...
આણંદઃ આણંદ નજીકના વડતાલ સ્વામિનારાયણના અજેન્દ્રપ્રસાદની વ્યભિચારના કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી છે.
વડોદરાના આજવા રોડ પર ગત સપ્તાહે યોજાયેલા એક લગ્નમાં વર-વધૂના પરિજનો અને તેમાં સાક્ષી બનેલા આમંત્રિતો માટે આ યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.
વડોદરાના એસ ટી સ્ટેન્ડ પાસેથી ગત સપ્તાહે એક અજાણી લાશ મળી હતી. આ લાશ બીજા કોઇની નહી, પરંતુ ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કલાકારની હતી ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના વતની જીવનભાઇ ગોવિંદભાઇ ઘેલાસટ (૬૫) ઉર્ફે જીવન છાયાનો આ મૃતદેહ હતો....
સુરતઃ એક સમયે ગંદકી અને ટ્રાફિકની અંધાધૂંધી માટે બદનામ સુરત રેલવે સ્ટેશન હવે પશ્ચિમી દેશોના અત્યાધુનિક રેલવે સ્ટેશનો જેવું રૂપ ધારણ કરશે. મહાનગરપાલિકાએ...
ગત સપ્તાહે વડોદરામાં નાણાં પ્રધાન સૌરભ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરત પંડ્યા, ઉપાધ્યક્ષ કૌશિક પટેલની ઉપસ્થિતિમાં વડોદરા ક્રિકેટ ઓસોસિએશનના પ્રમુખ અને રાજવી સમરજિતસિંહ ગાયકવાડ, નિવૃત્ત પોલીસ કમિશનર ડી.ડી. તૂટેજા, ગાયક કલાકાર અરવિંદ વેગડા, ઈસ્કોન...
વડોદરાઃ શહેરના નવલખી મેદાન પર ૨૭ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે. આયોજકોના અંદાજ મુજબ રોજ ત્રણ લાખથી વધુ લોકો કથા શ્રવણ...
વલ્લભ વિદ્યાનગરઃ રાજ્ય સરકારે જાન્યુઆરી ૨૦૧૫માં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરાયું છે.
સુરતઃ સુરત એરપોર્ટ પર ૬ નવેમ્બરે મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રન વે પર આંટા મારી રહેલી એક ભેંસ સાથે તે જ સમયે સુરતથી દિલ્હી જઇ રહેલું વિમાન ભટકાતા ભેંસનો કચ્ચરઘાણ વળી ગયો હતો.