
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસદણ નજીકના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા-અર્ચના કર્યા બાદ ચોથી સપ્ટેમ્બરે જાહેરસભા સંબોધી હતી. આ સાથે રાષ્ટ્રપતિએ...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસદણ નજીકના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા-અર્ચના કર્યા બાદ ચોથી સપ્ટેમ્બરે જાહેરસભા સંબોધી હતી. આ સાથે રાષ્ટ્રપતિએ...
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ જ વખત રામનાથ કોવિંદ સૌરાષ્ટ્ર આવશે. રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના ઘેલા સોમનાથ દર્શનાર્થે તેઓ આવતા હોઈને રાજકોટ જિલ્લા વહીવટી...
રવિવારે સવારે ધંધૂકાથી ૬ કિમી બરવાળા હાઈવે પર જીપ અને ટ્રક વચ્ચે સામસામે સર્જાયેલા અકસ્માતમાં મુંબઈના એક વણિક પરિવારના ૧૧ વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા....
ભાદરવા સુદ પાંચમને ઋષિ પાંચમ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં આવેલા કૂંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. કારણ...
દીવ, દમણ અને ગોવાના નાગરિકોના દસ્તાવેજોની મદદથી ભારતીય પાસપોર્ટ કઢાવી આપી વિદેશ વાંચ્છુઓને યુરોપ મોકલી આપતી ગેંગમાં યુકે સિટીઝન સામેલ હોવાનો ખુલાસો થયો...
જામનગર નેશનલ પાર્ક હદમાં આવતા કચ્છના અખાતમાં આવેલા મેન્ગ્રોવ્સ જંગલોને દેશના અનોખા મેન્ગ્રોવ્સ જંગલોમાં સ્થાન મળ્યું છે. મેન્ગ્રોવ્સ સોસાયટી ઓફ ઈન્ડિયાએ...
સોમનાથ મહાદેવ મંદિરે સોમવતી અમાસે વરસતા વરસાદમાં પણ ૧ લાખ ભાવકોએ દર્શનનો લાભ લીધો હતો. દાદાની પાલખીયાત્રા રથારોહણ શૃંગાર દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો....
મોંઘી અને લક્ઝુરિયસ કાર્સને હંમેશાં એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. વળી, જો તમારી પાસે ‘રોલ્સ રોય્સ’ બ્રાન્ડની કાર હોય તો તમારે તમારા સામાજિક, આર્થિક...
વર્ષ ૨૦૦૪માં ચકચારભર્યા નિલેશ રૈયાણી ખૂન કેસમાં હાઇ કોર્ટે ભાજપના ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને તથા બે સાગરિતો અમરજિતસિંહ અને મહેન્દ્રસિંહ રાણાને...
લોક સાહિત્યનાં સંશોધન અને સંપાદન અને સાહિત્ય સેવામાં પ્રશંસનીય પ્રદાન બદલ ડો. બળવંત જાનીને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત એવોર્ડ પૂ. મોરારિબાપુના હસ્તે એનાયત...