
રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ માર્ચ ૨૦૧૭માં પ્રાપ્ત કરનાર અને મે મહિનાથી ગુજરાત સાહિત્ય અકાદમી સહિતની છ અકાદમીનું અધ્યક્ષપદ સંભાળનારા...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ માર્ચ ૨૦૧૭માં પ્રાપ્ત કરનાર અને મે મહિનાથી ગુજરાત સાહિત્ય અકાદમી સહિતની છ અકાદમીનું અધ્યક્ષપદ સંભાળનારા...

સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા ૫થી ૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. આ સમિટમાં કન્વેન્શન, એક્ઝિબિશન, બિઝનેસ...
જૂની કરન્સી બદલવાના કૌભાંડમાં ચતુર્ભુજ સ્વામી સામે આરોપકમ્યુનિસ્ટ પાર્ટીના કોમરેડ સુબોધ મહેતાનું નિધનપાંચ વર્ષના પુત્રને ફાંસો દઈને પિતાનો આપઘાત૮૦ કલાક તર્યા બાદ ખલાસીનો બચાવ
જામનગરમાં પહેલી સપ્ટેમ્બરે જનસમર્થન સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મુખ્ય પ્રધાન રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની દયા આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાચા કોંગ્રેસીઓ પક્ષ છોડી રહ્યા છે. ચૂંટણી પૂર્વે...

રાજકોટમાં દર વર્ષની જેમ ગણેશોત્સવ દરમિયાન રવિવારે લાડુ અને પાણીપુરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ આવનાર સ્પર્ધકે પુરુષ વર્ગમાં ૨૩ લાડુ અને મહિલા...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસદણ નજીકના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા-અર્ચના કર્યા બાદ ચોથી સપ્ટેમ્બરે જાહેરસભા સંબોધી હતી. આ સાથે રાષ્ટ્રપતિએ...

રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ જ વખત રામનાથ કોવિંદ સૌરાષ્ટ્ર આવશે. રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના ઘેલા સોમનાથ દર્શનાર્થે તેઓ આવતા હોઈને રાજકોટ જિલ્લા વહીવટી...

રવિવારે સવારે ધંધૂકાથી ૬ કિમી બરવાળા હાઈવે પર જીપ અને ટ્રક વચ્ચે સામસામે સર્જાયેલા અકસ્માતમાં મુંબઈના એક વણિક પરિવારના ૧૧ વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા....

ભાદરવા સુદ પાંચમને ઋષિ પાંચમ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં આવેલા કૂંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. કારણ...

દીવ, દમણ અને ગોવાના નાગરિકોના દસ્તાવેજોની મદદથી ભારતીય પાસપોર્ટ કઢાવી આપી વિદેશ વાંચ્છુઓને યુરોપ મોકલી આપતી ગેંગમાં યુકે સિટીઝન સામેલ હોવાનો ખુલાસો થયો...