બાળક એકાદ વર્ષે ચાલતા શીખી જાય પરંતુ એક છોકરો એવો છે કે જે પોતાની માનસિક વિકલાંગતાના કારણે છેક ૭ વર્ષે ચાલતા શીખ્યો, પરંતુ ત્યારબાદ એવો ચાલ્યો છે કે ભારત...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ...
ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલી માર્ચે કોકટેલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડ્રોન શો, મુકેશ અંબાણી અને અનંત અંબાણીની પરિવાર માટે ભાવુક સ્પિચ અને સૌથી મહત્ત્વનું આકર્ષણ આંતરરાષ્ટ્રીય પોપ સિંગર રિહાનાનું ધમાકેદાર પર્ફોર્મન્સ...
બાળક એકાદ વર્ષે ચાલતા શીખી જાય પરંતુ એક છોકરો એવો છે કે જે પોતાની માનસિક વિકલાંગતાના કારણે છેક ૭ વર્ષે ચાલતા શીખ્યો, પરંતુ ત્યારબાદ એવો ચાલ્યો છે કે ભારત...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટમાં હાજરીમાં ૨૧૦૦૦ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, બહેરા મૂંગા બાળકો દ્વારા સાઈનીંગ લેંગ્વેજથી રાષ્ટ્રગીત રજૂ કરવા જેવા વિશ્વ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના અંતર્ગત લિંક-૪ હેઠળના આકડિયા ડેમમાં આવેલા નર્મદા નીરનાં નવમી જૂને વધામણા કર્યાં હતાં. રૂ....
ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પિતા બન્યો છે. રિવાબાએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સાતમીની મધરાત્રે એક તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો હતો. જાડેજા હાલ ઇંગ્લેન્ડના...
રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડીમાં લાયન સફારી પાર્ક સ્થાપવાની ગુજરાત સરકારની દરખાસ્તને પાંચમીએ કેન્દ્રીય વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગે મંજૂરી આપી હતી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ૪૦૦ હેક્ટર વિસ્તારમાં આંબરડી લાયન સફારી પાર્કને...
અમરેલીમાં ૧૨મીએ કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીની હાજરીમાં સૌનો સાથ, સૌનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્યની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ કાળા વાવટા દર્શાવી વિરોધનો પ્રયાસ કરતાં ૩૦ કાર્યકરોની અટક થઈ હતી.
• લંડનથી આવેલી પુત્રવધૂનું ઝેરી ટીકડાની અસરથી મોત• વિઠ્ઠલ રાદડિયાની ઈફ્કોમાં વાઈસ ચેરમેન તરીકે વરણી• દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની યોજના સાકાર થશે• મણારના ચેકડેમમાં ડૂબી જવાથી બે ભાઈઓનાં મોત• કાંક્રચ નજીક બનશે લેપર્ડ સફારી પાર્ક
સોમવારે ભીમ અગિયારસ હતી. એવી માન્યતા છે કે વર્ષો પૂર્વે પરિભ્રમણ કરતા પોરબંદર પંથકમાં પાંડવો આવ્યા હતા. તેના કેટલાક પુરાવા આજે પણ પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર...
વાંકિયા ગામની સીમમાં એક પરપ્રાંતીય મહિલાને જન્મેલા બાળકના શ્વાસ થંભી જતાં ૧૦૮ની ટીમે મહામહેનતે નવજાત શિશુના હૃદયના ધબકારા પરત લાવી નવજીવન બક્ષ્યું હતું. વાંકિયા...
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) દ્વારા મીઠી વીરડીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને આંધ્ર પ્રદેશમાં ખસેડાતા એકલા ભાવનગરમાંથી ૧૦ હજાર લોકોને સીધી કે આડકતરી...