ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ભાજપ સરકારની ‘સૌની’ યોજના એટલે કે સૌરાષ્ટ્ર, નર્મદા અવતરણ ઇરીગેશન યોજના સાકાર થવા લાગી છે અને હાલમાં મચ્છુ ડેમ - રમાં નર્મદાના નીર વહેવા લાગ્યા છે. આવતા...

માધવપુર હાઈવે ઉપર પોરબંદરથી ૩૦ કિ.મી. દૂર વચ્ચોવચ્ચ નવીબંદર ગામ પાસેનો ભાદર નદીનો પુલ આશરે ૭ એપ્રિલ, ૨૦૧૫ના રોજ રાત્રે તૂટી પડ્યાના નવ મહિના પછી પણ આજે પુલની જૈસે થે પરિસ્થિતિ જોવા મળે છે. આ મામલે ગ્રામજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે તેમ છતાં તંત્ર...

લાંબો સમય અમેરિકા રહીને પરત આવ્યા પછી પણ ખાસ ક્યાંય બહાર જોવા નહીં મળેલા એક્ટર પરેશ રાવલ રરમી નવેમ્બરે રાજકોટમાં પોતાના નવા લુક સાથે જોવા મળ્યા હતા. પરેશ...

આશ્ચર્યની વાત એ છે કે, ભારતમાં જૂનાગઢ મોડું આઝાદ થયું હતું, પરંતુ ભારતીય બંધારણ મુજબનું સૌ પ્રથમ મતદાન જૂનાગઢમાં થયું હતું.

૧૬૦૦ લોકોની વસ્તી અને ૩૦૦ લોકોનો પરિવાર ધરાવતા રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં ૧૫૦ વર્ષથી કોઈના ઘરે ઝાંપો કે ખડકી રાખવાનો રિવાજ નથી.

પાલીતાણામાં યાત્રા કરવા આવતા યાત્રિકોમાંથી મોટાભાગના યાત્રિકો શેત્રુંજી ડેમ જોવા જાય છે. આ શેત્રુંજી ડેમ વિસ્તારને રાજ્ય સરકાર વિકસાવે તો પ્રવાસ કેન્દ્ર...

ગિરનારની પરિક્રમા દેવદિવાળીથી શરૂ થવાની વકી છે ત્યારે યાત્રાળુઓને અગવડ ન પડે તે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરિક્રમાના આયોજન માટે સાધુ સંતો અને તંત્ર...

દસાડા તાલુકાના સવલાસમાં આવેલી જૈનુદ્દીન રુકનુદ્દીનની દરગાહમાં દર વર્ષે હિન્દુ ભજનિકો સંતવાણીનો કાર્યક્રમ કરે છે. આ સંતવાણીમાં ગામના હિન્દુ મુસ્લિમો સહિત...

રાજકોટમાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૮ ઓક્ટોબરે રમાનારી ક્રિકેટ મેચ માટે ૧૮ હજાર ટિકિટો ઓનલાઈન બુક કરાવી હોવાનો દાવો પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કર્યો છે. વોટ્સએપ વાઈરલ કરીને તેમણે પાટીદારો કેવી રીતે ક્રિકેટમેચમાં વિરોધ...

સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા લોકોને નિઃશુલ્ક તબીબી સેવા અને સારવાર અપાવવાનો સેવાયજ્ઞ શરૂ થયો છે. આ ફાઉન્ડેશનની સ્થાપનામાં શિક્ષક અને લેખક રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનની મુખ્ય ભૂમિકા રહી છે. વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter