મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, મોરેશિયસની ડેન્ટલ કોલેજ અને વડોદરાની મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજના ચેરમેન ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના ૬૦મા જન્મદિને યોજાયેલા કાર્યક્રમ ‘બ્લુ બર્ડ સેરેમની’માં રાજવી પરિવારે રાજેન્દ્રસિંહની રજતતુલા કરીને...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, મોરેશિયસની ડેન્ટલ કોલેજ અને વડોદરાની મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજના ચેરમેન ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના ૬૦મા જન્મદિને યોજાયેલા કાર્યક્રમ ‘બ્લુ બર્ડ સેરેમની’માં રાજવી પરિવારે રાજેન્દ્રસિંહની રજતતુલા કરીને...
ગુજરાતના ગરવા ગિરનારની ગોદમાં આવેલા જંગલમાં વસવાટ કરતા વનરાજો હવે ગુજરાતમાં જ રહેશે. તેઓનું ક્યાંય પણ સ્થળાંતર નહીં થાય. ગીર નેશનલ પાર્કમાંથી મધ્ય પ્રદેશના કુનો-પાલપુર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં સિંહોના સ્થળાંતર કરવાની માગણી ઉપર કેન્દ્રિય પર્યાવરણ...
ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરની પાછળ જ કસ્તુરબાનું પિયરનું ઘર આવેલું છે. પુરાતત્ત્વ ખાતા હસ્તકના આ સ્મારકની પૂરતી જાળવણી કરાતી ન હોવાથી તેના સમારકામની માગણી પ્રવાસીઓએ કરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજા તબક્કામાં મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ૧૦૨ વર્ષના નિવૃત્ત શિક્ષિકા જયા બહેન વજેશંકર દવેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નિરુત્સાહી મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.
ભાજપ સરકારની ‘સૌની’ યોજના એટલે કે સૌરાષ્ટ્ર, નર્મદા અવતરણ ઇરીગેશન યોજના સાકાર થવા લાગી છે અને હાલમાં મચ્છુ ડેમ - રમાં નર્મદાના નીર વહેવા લાગ્યા છે. આવતા...
માધવપુર હાઈવે ઉપર પોરબંદરથી ૩૦ કિ.મી. દૂર વચ્ચોવચ્ચ નવીબંદર ગામ પાસેનો ભાદર નદીનો પુલ આશરે ૭ એપ્રિલ, ૨૦૧૫ના રોજ રાત્રે તૂટી પડ્યાના નવ મહિના પછી પણ આજે પુલની જૈસે થે પરિસ્થિતિ જોવા મળે છે. આ મામલે ગ્રામજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે તેમ છતાં તંત્ર...
લાંબો સમય અમેરિકા રહીને પરત આવ્યા પછી પણ ખાસ ક્યાંય બહાર જોવા નહીં મળેલા એક્ટર પરેશ રાવલ રરમી નવેમ્બરે રાજકોટમાં પોતાના નવા લુક સાથે જોવા મળ્યા હતા. પરેશ...
આશ્ચર્યની વાત એ છે કે, ભારતમાં જૂનાગઢ મોડું આઝાદ થયું હતું, પરંતુ ભારતીય બંધારણ મુજબનું સૌ પ્રથમ મતદાન જૂનાગઢમાં થયું હતું.
૧૬૦૦ લોકોની વસ્તી અને ૩૦૦ લોકોનો પરિવાર ધરાવતા રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં ૧૫૦ વર્ષથી કોઈના ઘરે ઝાંપો કે ખડકી રાખવાનો રિવાજ નથી.
પાલીતાણામાં યાત્રા કરવા આવતા યાત્રિકોમાંથી મોટાભાગના યાત્રિકો શેત્રુંજી ડેમ જોવા જાય છે. આ શેત્રુંજી ડેમ વિસ્તારને રાજ્ય સરકાર વિકસાવે તો પ્રવાસ કેન્દ્ર...