સૌરાષ્ટ્રના એડવોકેટ ભાનુભાઈ ઓડેદરાએ તાજેતરમાં વનવિભાગમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લાના અંદાજે ૩૨ જેટલા વિવિધ જળ પ્લાવિત વિસ્તારમાં શિયાળાની ઋતુમાં વિવિધ વિદેશી પક્ષીઓ જેવા કે કુંજ, પેણ, ડૂબકી, બગલા, હંસ, બતક, જલમાંજર રાત્રિના...
 
		બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
 
		વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
સૌરાષ્ટ્રના એડવોકેટ ભાનુભાઈ ઓડેદરાએ તાજેતરમાં વનવિભાગમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લાના અંદાજે ૩૨ જેટલા વિવિધ જળ પ્લાવિત વિસ્તારમાં શિયાળાની ઋતુમાં વિવિધ વિદેશી પક્ષીઓ જેવા કે કુંજ, પેણ, ડૂબકી, બગલા, હંસ, બતક, જલમાંજર રાત્રિના...
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, મોરેશિયસની ડેન્ટલ કોલેજ અને વડોદરાની મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજના ચેરમેન ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના ૬૦મા જન્મદિને યોજાયેલા કાર્યક્રમ ‘બ્લુ બર્ડ સેરેમની’માં રાજવી પરિવારે રાજેન્દ્રસિંહની રજતતુલા કરીને...
ગુજરાતના ગરવા ગિરનારની ગોદમાં આવેલા જંગલમાં વસવાટ કરતા વનરાજો હવે ગુજરાતમાં જ રહેશે. તેઓનું ક્યાંય પણ સ્થળાંતર નહીં થાય. ગીર નેશનલ પાર્કમાંથી મધ્ય પ્રદેશના કુનો-પાલપુર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં સિંહોના સ્થળાંતર કરવાની માગણી ઉપર કેન્દ્રિય પર્યાવરણ...
ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરની પાછળ જ કસ્તુરબાનું પિયરનું ઘર આવેલું છે. પુરાતત્ત્વ ખાતા હસ્તકના આ સ્મારકની પૂરતી જાળવણી કરાતી ન હોવાથી તેના સમારકામની માગણી પ્રવાસીઓએ કરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજા તબક્કામાં મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ૧૦૨ વર્ષના નિવૃત્ત શિક્ષિકા જયા બહેન વજેશંકર દવેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નિરુત્સાહી મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

ભાજપ સરકારની ‘સૌની’ યોજના એટલે કે સૌરાષ્ટ્ર, નર્મદા અવતરણ ઇરીગેશન યોજના સાકાર થવા લાગી છે અને હાલમાં મચ્છુ ડેમ - રમાં નર્મદાના નીર વહેવા લાગ્યા છે. આવતા...
માધવપુર હાઈવે ઉપર પોરબંદરથી ૩૦ કિ.મી. દૂર વચ્ચોવચ્ચ નવીબંદર ગામ પાસેનો ભાદર નદીનો પુલ આશરે ૭ એપ્રિલ, ૨૦૧૫ના રોજ રાત્રે તૂટી પડ્યાના નવ મહિના પછી પણ આજે પુલની જૈસે થે પરિસ્થિતિ જોવા મળે છે. આ મામલે ગ્રામજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે તેમ છતાં તંત્ર...

લાંબો સમય અમેરિકા રહીને પરત આવ્યા પછી પણ ખાસ ક્યાંય બહાર જોવા નહીં મળેલા એક્ટર પરેશ રાવલ રરમી નવેમ્બરે રાજકોટમાં પોતાના નવા લુક સાથે જોવા મળ્યા હતા. પરેશ...
આશ્ચર્યની વાત એ છે કે, ભારતમાં જૂનાગઢ મોડું આઝાદ થયું હતું, પરંતુ ભારતીય બંધારણ મુજબનું સૌ પ્રથમ મતદાન જૂનાગઢમાં થયું હતું.
૧૬૦૦ લોકોની વસ્તી અને ૩૦૦ લોકોનો પરિવાર ધરાવતા રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં ૧૫૦ વર્ષથી કોઈના ઘરે ઝાંપો કે ખડકી રાખવાનો રિવાજ નથી.