ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં ચોટીલા ખાતે બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ અને સુરેન્દ્રનગર કલેકટરના સંયુક્ત ઉપક્રમે એક મિટિંગ મળી હતી.
નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં ચોટીલા ખાતે બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ અને સુરેન્દ્રનગર કલેકટરના સંયુક્ત ઉપક્રમે એક મિટિંગ મળી હતી.
પાટીદાર અનામત આંદોલનથી લેઉવા-કડવા પાટીદારો વચ્ચેની ખાઇ પૂરાઇ રહી છે. જોકે, અગાઉ એક મગના બે ફાડિયા સમાન લેઉવા-કડવા પટેલ વચ્ચેની ભેદરેખા ભૂસવા માટે શહેરની...
રાજકોટ શહેરની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ગાંધીજી વિષયક મ્યુઝિયમ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે.
અમરેલીની જવાહર નવોદય વિદ્યાલયનું ટેન્ડર મેળવી યુનિફોર્મ-સ્ટેશનરી સપ્લાય કરનારા અમદાવાદના વેપારી પાસેથી ટેન્ડરના બિલના ૧૦ ટકા, ટ્રાવેલિંગ ટિકિટ મળી કુલ ૫૦ હજારની લાંચ લેતા વિદ્યાલયના પ્રિન્સિપાલ બી. એન. પી શાસ્ત્રીની અમદાવાદ એન્ટીકરપ્શન બ્યૂરોએ...
વરસાદે લાંબા સમયથી વિરામ લીધા પછી બાદ ઊના પંથકના ગીરગઢડા અને ગીરના મધ્ય જંગલમાં ૯ સપ્ટેમ્બરે બેથી અઢી ઇંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી.
સારા વરસાદને લાંબો સમય વીતી ગયો હોવાથી ખેતરોમાં ઊભેલા પાકને છેલ્લે છેલ્લે જે જરૂર હતી તે પાણી ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આવા સમયે સૌરાષ્ટ્રના વાતાવરણમાં ૩ સપ્ટેમ્બરે પલટો આવતા અમરેલી તથા જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં અડધાથી બે ઈંચ જેટલો...
પોરબંદરના વતની અને અત્યારે આફ્રિકાના ઉદ્યોગપતિ ઇસ્માઈલી ખોજા કોમના ધર્મગુરુ નામદાર આગાખાન સાહેબના અનુયાયી એવા રીઝવાન આડતિયાએ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાને...
પાટીદાર આંદોલન દરમિયાન મોરબીમાં ધારાસભ્યનું કાર્યાલય સળગાવવા સહિતની અનેક ઘટના ઘટી હતી. આથી વ્યથિત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી સીરામિક ફેડરેશનના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે.
ભાઇ-બહેનના સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધનની દેશવિદેશમાં ભારતીયો દ્વારા ઉજવણી થઇ હતી. આ ઉજવણી જામનગરમાં વિશેષ થઇ હતી.
અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે યોજાયેલી પાટીદારોની અનામત રેલી અને પછી ગુજરાત બંધના એલાનને લીધે સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગને અંદાજે ચાર હજાર કરોડનું નુક્સાન થયું હોવાના અહેવાલ છે.