રાજકોટમાં ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
રાજકોટમાં ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટઃ શહેરમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે નરેન્દ્ર મોદીનું મંદિર બનાવીને વડા પ્રધાનને વહાલા થવાનો પ્રયાસો કરનાર કાર્યકરો સામે ઉચ્ચ કક્ષાએ નારાજગી...
બીએપીએસ દ્વારા અમરેલીના ધારી ખાતે ભવ્ય શિખરબદ્ધ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ૯થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ ગયો.
સુરેન્દ્રનગરઃ અહિના સ્વામિનારાયણ ગુરુકુળ ગત સપ્તાહે હાસ્ય કલાકાર અને લેખક ડો. જગદીશ ત્રિવેદી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદેશવાસી બે ઝાલાવાડીઓનું સન્માન થયું.
જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિરની ચૂંટણીમાં મતદારો ખોટા નોંધવા, ફોર્મ ખોટી રીતે રદ્ કરવા જેવી બાબતોને લઇ ત્રણ હરિભક્તોએ કોર્ટમાં અરજી કરી હતી.
રાજકોટઃ વિદેશવાસી ગુજરાતી સર્જકો દ્વારા રચાતા ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના અભ્યાસ અને સંશોધન અર્થે કાર્યરત રાજકોટસ્થિત સંસ્થા ‘ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ...
૩૦ જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિને રાજકોટમાં સતત ૧૮-૨૦ કલાક ગાંધી કથા વાંચી વિશ્વ વિક્રમ તરફ કૂચ કરી હતી. ફૂલછાબ અને રાજકોટ મહિલા કોલેજના લેકચરર મીનુ જસદણવાલાના ઉપક્રમે આ અનોખો પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. નોન સ્ટોપ ગાંધી કથાનો વિશ્વ વિક્રમ...
સોરઠવાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને અંતે રાષ્ટ્રીય વન્ય પ્રાણી બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી મળી છે. આવા ૫૩ પ્રોજેક્ટોને એકસાથે લીલીઝંડી આપવામાં આવી છે. જેમાં સરહદી માર્ગો અને ઇન્ડો તિબેટિયન બોર્ડર...
ભાવનગરઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાતમાં પરમાણુ કરારનો મુદ્દો છવાયેલો રહ્યો છે. આ સંજોગોમાં ભાવનગરના મીઠીવિરડી ખાતેનો સૂચિત ૬ હજાર મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ હવે આગળ વધવા મામલે ગુજરાત સરકાર આશાવાદી છે.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ રાજકોટના સાંધ્ય દૈનિક ‘અબ તક’ના તંત્રી સામે રૂ. ૫૧ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. રાજકોટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી. બી. પરમારે આ અખબારના તંત્રી અને માલિક સતીષ મહેતાને સમન્સ મોકલીને ૪ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર...