
વિસાવદરઃ જૂનાગઢ જિલ્લાના વિસાવદરનાં મોટી મોણપરીમાં ભાગવત સપ્તાહમાં આવેલા દાનવીરનું ગામ લોકોએ ચાર વખત હાથીની અંબાડી પર બેસાડી સન્માન કર્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
વિસાવદરઃ જૂનાગઢ જિલ્લાના વિસાવદરનાં મોટી મોણપરીમાં ભાગવત સપ્તાહમાં આવેલા દાનવીરનું ગામ લોકોએ ચાર વખત હાથીની અંબાડી પર બેસાડી સન્માન કર્યું હતું.
જલારામ મંદિર ગ્રીન ફર્ડ (યુકે) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-લાલપુર દ્વારા વિનામૂલ્યે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો.
વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે આ અઠવાડિયે પૂર્ણ થઇ રહી છે જામનગરમાં એક અનોખો રેકોર્ડ સર્જાશે.
અત્યાર સુધી દેશમાં વાઘ અને સિંહ માટે અભ્યારણ્ય પ્રોજેક્ટ હાથ ધરાયા છે.
અત્યારના આધુનિક યુગમાં યુવા પેઢી ઉચ્ચત્તમ ભૌતિક સુખ મેળવવા મથામણ કરી છે ત્યારે એક યુવાન દંપતીએ દીક્ષા ગ્રહણ કરીને સન્યાસનો માર્ગ અપનાવ્યો છે.
ગુજરાતમાં પાટણ અને રાજકોટના પટોળા વિશ્વવિખ્યાત છે.
તાલાલા (ગીર) પંથકના વિશ્વવિખ્યાત અમૃત ફળ એવા કેસર કેરીના આંબા હવે ખેડૂતો માટે આફતરૂપ બન્યા છે.
નવી દિલ્હી અને રાજકોટ વચ્ચે ગત મહિને શરૂ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને પ્રવાસીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
રાજકોટ શહેરમાં ચોરીની ઘટના સતત વધી રહી છે.
જૂનાગઢ પંથકના ગીર અભ્યારણ્યમાં સરકાર પ્રવાસન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે ત્યારે સિંહોના મુક્ત હરવા ફરવા સામે પણ વિઘ્નો ઊભા થતાં હાઇ કોર્ટે આકરું વલણ અપાનાવ્યું છે.