બીએપીએસ દ્વારા અમરેલીના ધારી ખાતે ભવ્ય શિખરબદ્ધ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ૯થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ ગયો.
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
બીએપીએસ દ્વારા અમરેલીના ધારી ખાતે ભવ્ય શિખરબદ્ધ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ૯થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ ગયો.
સુરેન્દ્રનગરઃ અહિના સ્વામિનારાયણ ગુરુકુળ ગત સપ્તાહે હાસ્ય કલાકાર અને લેખક ડો. જગદીશ ત્રિવેદી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદેશવાસી બે ઝાલાવાડીઓનું સન્માન થયું.
જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિરની ચૂંટણીમાં મતદારો ખોટા નોંધવા, ફોર્મ ખોટી રીતે રદ્ કરવા જેવી બાબતોને લઇ ત્રણ હરિભક્તોએ કોર્ટમાં અરજી કરી હતી.
રાજકોટઃ વિદેશવાસી ગુજરાતી સર્જકો દ્વારા રચાતા ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના અભ્યાસ અને સંશોધન અર્થે કાર્યરત રાજકોટસ્થિત સંસ્થા ‘ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ...
૩૦ જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિને રાજકોટમાં સતત ૧૮-૨૦ કલાક ગાંધી કથા વાંચી વિશ્વ વિક્રમ તરફ કૂચ કરી હતી. ફૂલછાબ અને રાજકોટ મહિલા કોલેજના લેકચરર મીનુ જસદણવાલાના ઉપક્રમે આ અનોખો પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. નોન સ્ટોપ ગાંધી કથાનો વિશ્વ વિક્રમ...
સોરઠવાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને અંતે રાષ્ટ્રીય વન્ય પ્રાણી બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી મળી છે. આવા ૫૩ પ્રોજેક્ટોને એકસાથે લીલીઝંડી આપવામાં આવી છે. જેમાં સરહદી માર્ગો અને ઇન્ડો તિબેટિયન બોર્ડર...
ભાવનગરઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાતમાં પરમાણુ કરારનો મુદ્દો છવાયેલો રહ્યો છે. આ સંજોગોમાં ભાવનગરના મીઠીવિરડી ખાતેનો સૂચિત ૬ હજાર મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ હવે આગળ વધવા મામલે ગુજરાત સરકાર આશાવાદી છે.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ રાજકોટના સાંધ્ય દૈનિક ‘અબ તક’ના તંત્રી સામે રૂ. ૫૧ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. રાજકોટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી. બી. પરમારે આ અખબારના તંત્રી અને માલિક સતીષ મહેતાને સમન્સ મોકલીને ૪ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર...
પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક એનઆરઆઈના બંધ મકાનમાં ગત સપ્તાહે ત્રાટકેલા ચોર ભારતીય ચલણ સાથે વિદેશી ચલણ અને દાગીના મળી લાખો રૂપિયાની ચોરી કરી જતા પોલીસમાં ફરિયાદ થઈ છે. જેમાં નારાયણનગર વિસ્તારમાં રહેતા એનઆરઆઇ પુનિતભાઈ રમેશભાઈ સવજાણી પોતાના પરિવાર...
ભાવનગરઃ પાલિતાણા ખાતે ૧૮ જાન્યુઆરીએ દાદા આદિનાથજીની ૧૦૮ ફૂટ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી.