
ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્ત્વનો ફાળો ધરાવતા સૌરાષ્ટ્રને દિલ્હીની ફ્લાઇટ અંતે મળી છે.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્ત્વનો ફાળો ધરાવતા સૌરાષ્ટ્રને દિલ્હીની ફ્લાઇટ અંતે મળી છે.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩ જે (સૌરાષ્ટ્ર – કચ્છ) વિભાગના પૂર્વ ગવર્નર ખંભાળીયાના ધીરેનભાઇ બદીયાણીનું રક્તદાન ક્ષેત્રે ૨૨ વર્ષની સુદીર્ઘ સેવાઅો બદલ રાજ્યપાલ શ્રી અોપી કોહલી તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શાલ અોઢાડી...

વાંકાનેર: વાંકાનેરના વતની અને લંડનવાસી ડેન્ટીસ્ટ ડો. ભાનુબહેન રમણિકભાઈ મહેતાએ ટાન્ઝાનિયામાં આવેલું આફ્રિકાનું સૌથી ઊંચું શિખર કિલીમાંજારો સર કર્યું છે.
રાજકોટમાં ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટઃ શહેરમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે નરેન્દ્ર મોદીનું મંદિર બનાવીને વડા પ્રધાનને વહાલા થવાનો પ્રયાસો કરનાર કાર્યકરો સામે ઉચ્ચ કક્ષાએ નારાજગી...
બીએપીએસ દ્વારા અમરેલીના ધારી ખાતે ભવ્ય શિખરબદ્ધ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ૯થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ ગયો.
સુરેન્દ્રનગરઃ અહિના સ્વામિનારાયણ ગુરુકુળ ગત સપ્તાહે હાસ્ય કલાકાર અને લેખક ડો. જગદીશ ત્રિવેદી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદેશવાસી બે ઝાલાવાડીઓનું સન્માન થયું.
જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિરની ચૂંટણીમાં મતદારો ખોટા નોંધવા, ફોર્મ ખોટી રીતે રદ્ કરવા જેવી બાબતોને લઇ ત્રણ હરિભક્તોએ કોર્ટમાં અરજી કરી હતી.

રાજકોટઃ વિદેશવાસી ગુજરાતી સર્જકો દ્વારા રચાતા ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના અભ્યાસ અને સંશોધન અર્થે કાર્યરત રાજકોટસ્થિત સંસ્થા ‘ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ...
૩૦ જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિને રાજકોટમાં સતત ૧૮-૨૦ કલાક ગાંધી કથા વાંચી વિશ્વ વિક્રમ તરફ કૂચ કરી હતી. ફૂલછાબ અને રાજકોટ મહિલા કોલેજના લેકચરર મીનુ જસદણવાલાના ઉપક્રમે આ અનોખો પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. નોન સ્ટોપ ગાંધી કથાનો વિશ્વ વિક્રમ...