હ
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
હ
રાજકોટના પ્રસિધ્ધ બાલાજી હનુમાનને હનુમાન જયંતીના દિને અંદાજે રૂ. ૩૧ લાખના ખર્ચે એક કિલો સોનામાંથી તૈયાર કરાયેલા વાઘા અર્પણ કરાયા હતાં.
પોરબંદરમાં ‘ગાંધી’ તરીકે ઓળખાતા યુવાન જયેશ હીંગળાજીયાએ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
રાજકોટમાં પ્રથમવાર લેઉવા-કડવા પટેલોનો અનોખો પસંદગી મેળો યોજાઇ રહ્યો છે.
‘ભજન કરો, ભોજન કરાવો’, આ વાકય બોલવું સરળ છે, પરંતુ તેનું આચરણ કરવું સહેલું નથી.
દ્વારકાધિશ જગતમંદિરની વાર્ષિક આવક રૂ. ૭.૯૭ કરોડ થઈ હતી.
ભાવનગરના ભરતનગરના જીએમડીસી નવા કવાર્ટર પાસેથી બે લાખની નકલી નોટના મુદ્દામાલ સાથે પોલીસે પાંચ શખસની ધરપકડ કરી છે.
વરસાદની આગાહી માટે અનેક માન્યતાઓ પ્રચલિત છે.
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર મંદિરથી આગળના રસ્તા પર ચાંદીની કાળા રંગની ગોળીઓ વેરાતા મોટી સંખ્યામાં ઉમટી પડીને લોકો ચાંદી વીણવામાં ઘેલા બન્યા હતા.
ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા વિવિધ સેવાકાર્યો થતા રહે છે.