વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

ભાવનગરઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાતમાં પરમાણુ કરારનો મુદ્દો છવાયેલો રહ્યો છે. આ સંજોગોમાં ભાવનગરના મીઠીવિરડી ખાતેનો સૂચિત ૬ હજાર મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ હવે આગળ વધવા મામલે ગુજરાત સરકાર આશાવાદી છે.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ રાજકોટના સાંધ્ય દૈનિક ‘અબ તક’ના તંત્રી સામે રૂ. ૫૧ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. રાજકોટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી. બી. પરમારે આ અખબારના તંત્રી અને માલિક સતીષ મહેતાને સમન્સ મોકલીને ૪ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર...

પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક એનઆરઆઈના બંધ મકાનમાં ગત સપ્તાહે ત્રાટકેલા ચોર ભારતીય ચલણ સાથે વિદેશી ચલણ અને દાગીના મળી લાખો રૂપિયાની ચોરી કરી જતા પોલીસમાં ફરિયાદ થઈ છે. જેમાં નારાયણનગર વિસ્તારમાં રહેતા એનઆરઆઇ પુનિતભાઈ રમેશભાઈ સવજાણી પોતાના પરિવાર...

ક્રિસમસની રજાઓ શરૂ થયા પૂર્વે તથા લગ્નગાળાની સિઝનનો લાભ લઈને વિમાની કંપનીએ રાજકોટ-મુંબઈ હવાઈ મુસાફરીના ભાડા ચાર ગણા વધારી મુસાફરોને લૂંટવાનું શરૂ કર્યું છે. તોતિંગ વધારાથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ખૂબ ટ્રાફિકને કારણે મુસાફરોને પણ ના...

ભાવનગરઃ રાજકારણીઓમાં ભલે શ્રીમદ્ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની તરફેણમાં અને વિરુદ્ધમાં વાદવિવાદ ચાલે, પણ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના...

પોરબંદરઃ દેશના અતિ મહત્ત્વના એવા પશ્ચિમ કાંઠામાં ભારતીય નૌસેનાના બેઇઝને વધુ સુદ્રઢ કરવાની ઊઠેલી માંગ હવે સંતોષાય તેવા સંકેતો મળ્યા છે. 

લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં સોમનાથના યુવાન ભાવેશ મક્કા ગત સપ્તાહે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસીને રૂ. ૬.૪૦ લાખની રકમ જીતવામાં સફળ થયા છે. વેરાવળની નાયબ કલેકટર કચેરીમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા અને ભાલકા વિસ્તારમાં રહેતા...

રાજકોટઃ સૌરાષ્ટ્રના ખેડૂત અગ્રણી અને પોરબંદર બેઠકના ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમની વિધવા પુત્રવધૂના માવતર બનીને નવજીવનના પંથે પ્રસ્થાન કરાવી સમાજને...

જૂનાગઢ તાલુકાના આંબલિયા નજીકથી ગત સપ્તાહે મુંબઈના એક બિલ્ડરના બ્રોકર અને તેના ડ્રાઇવરનું ચાર શખસો રૂ. સાત કરોડની રોકડ તથા કાર સાથે અપહરણ કરી જતા સનસનાટી મચી ગઈ છે. વિગતો મુજબ  મુંબઈના બિલ્ડરે ધોરાજી તાલુકાના નાનીમારડ ગામે ખરીદેલી જમીનના પૈસા...



to the free, weekly Gujarat Samachar email newsletter