સોરઠવાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને અંતે રાષ્ટ્રીય વન્ય પ્રાણી બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી મળી છે. આવા ૫૩ પ્રોજેક્ટોને એકસાથે લીલીઝંડી આપવામાં આવી છે. જેમાં સરહદી માર્ગો અને ઇન્ડો તિબેટિયન બોર્ડર...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
સોરઠવાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને અંતે રાષ્ટ્રીય વન્ય પ્રાણી બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી મળી છે. આવા ૫૩ પ્રોજેક્ટોને એકસાથે લીલીઝંડી આપવામાં આવી છે. જેમાં સરહદી માર્ગો અને ઇન્ડો તિબેટિયન બોર્ડર...
ભાવનગરઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાતમાં પરમાણુ કરારનો મુદ્દો છવાયેલો રહ્યો છે. આ સંજોગોમાં ભાવનગરના મીઠીવિરડી ખાતેનો સૂચિત ૬ હજાર મેગાવોટનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ હવે આગળ વધવા મામલે ગુજરાત સરકાર આશાવાદી છે.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ રાજકોટના સાંધ્ય દૈનિક ‘અબ તક’ના તંત્રી સામે રૂ. ૫૧ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. રાજકોટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી. બી. પરમારે આ અખબારના તંત્રી અને માલિક સતીષ મહેતાને સમન્સ મોકલીને ૪ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર...
પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક એનઆરઆઈના બંધ મકાનમાં ગત સપ્તાહે ત્રાટકેલા ચોર ભારતીય ચલણ સાથે વિદેશી ચલણ અને દાગીના મળી લાખો રૂપિયાની ચોરી કરી જતા પોલીસમાં ફરિયાદ થઈ છે. જેમાં નારાયણનગર વિસ્તારમાં રહેતા એનઆરઆઇ પુનિતભાઈ રમેશભાઈ સવજાણી પોતાના પરિવાર...

ભાવનગરઃ પાલિતાણા ખાતે ૧૮ જાન્યુઆરીએ દાદા આદિનાથજીની ૧૦૮ ફૂટ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી.
ક્રિસમસની રજાઓ શરૂ થયા પૂર્વે તથા લગ્નગાળાની સિઝનનો લાભ લઈને વિમાની કંપનીએ રાજકોટ-મુંબઈ હવાઈ મુસાફરીના ભાડા ચાર ગણા વધારી મુસાફરોને લૂંટવાનું શરૂ કર્યું છે. તોતિંગ વધારાથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ખૂબ ટ્રાફિકને કારણે મુસાફરોને પણ ના...

ભાવનગરઃ રાજકારણીઓમાં ભલે શ્રીમદ્ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની તરફેણમાં અને વિરુદ્ધમાં વાદવિવાદ ચાલે, પણ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના...
પોરબંદરઃ દેશના અતિ મહત્ત્વના એવા પશ્ચિમ કાંઠામાં ભારતીય નૌસેનાના બેઇઝને વધુ સુદ્રઢ કરવાની ઊઠેલી માંગ હવે સંતોષાય તેવા સંકેતો મળ્યા છે.
લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં સોમનાથના યુવાન ભાવેશ મક્કા ગત સપ્તાહે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસીને રૂ. ૬.૪૦ લાખની રકમ જીતવામાં સફળ થયા છે. વેરાવળની નાયબ કલેકટર કચેરીમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા અને ભાલકા વિસ્તારમાં રહેતા...

રાજકોટઃ સૌરાષ્ટ્રના ખેડૂત અગ્રણી અને પોરબંદર બેઠકના ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમની વિધવા પુત્રવધૂના માવતર બનીને નવજીવનના પંથે પ્રસ્થાન કરાવી સમાજને...