
વિશ્વમાં મોટાભાગના લોકોની સવાર ચા પીવાથી પડે છે. પરંતુ અચરજની વાત તો એ છે કે હવે એક પોપટ પણ ચાનો રસિયો થઇ ગયો છે.
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
વિશ્વમાં મોટાભાગના લોકોની સવાર ચા પીવાથી પડે છે. પરંતુ અચરજની વાત તો એ છે કે હવે એક પોપટ પણ ચાનો રસિયો થઇ ગયો છે.
એક સિંહ પ્રેમી યુવા તબીબે અનોખી સફર ખેડી છે.
પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદે વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે.
કમોસમી વરસાદ અને લોકોની વધતી જતી ઇંતેજારી પછી ગીરની કેસર કરીનું આગમન હવે ટૂંક સમયમાં થશે.
વીરનગરના શિવાનંદ મિશન હોસ્પિટલના પરિસરમાં પૂ. મોરારિબાપુના હસ્તે ૨૬ એપ્રિલે સવિતા-શાંતિ નેત્રાલયનું ઉદ્ઘાટન થયું હતું.
અરબી સમુદ્રના કિનારે સોમનાથ મહાદેવ મંદિરના ૬૪મા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ગત સપ્તાહે ભવ્ય ઉજવણી થઇ હતી.
જિલ્લાના ખેડૂતે પોતાની જમીનમાં પવનચક્કી નાખવા સામે ન્યાયની માંગણી કરી હતી.
રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ રોજબરોજ વધી રહ્યું છે.
બરડા પંથકના ગોરાણા ગામમાં યોજાયેલા રામપારાયણના સમાપનના દિવસે ગામના દરેક ઘરને ‘રામાયણ’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકાના કેટલાક ગામોમાં સતત ભૂકંપના આંચકા આવે છે.