જૂનાગઢ પંથકના ગીર અભ્યારણ્યમાં સરકાર પ્રવાસન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે ત્યારે સિંહોના મુક્ત હરવા ફરવા સામે પણ વિઘ્નો ઊભા થતાં હાઇ કોર્ટે આકરું વલણ અપાનાવ્યું છે.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
જૂનાગઢ પંથકના ગીર અભ્યારણ્યમાં સરકાર પ્રવાસન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે ત્યારે સિંહોના મુક્ત હરવા ફરવા સામે પણ વિઘ્નો ઊભા થતાં હાઇ કોર્ટે આકરું વલણ અપાનાવ્યું છે.
વિદેશવાસી રહેવાસીઓ વતનમાં વિવિધ સેવાકાર્યોમાં આર્થિક સહયોગ આપીને માનવતા મહેકાવતા હોય છે.
કૈલાસ ગુરુકૂળમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અસ્મિતા પર્વ યોજાશે.

પોતાની નવી ફિલ્મના શૂટિંગ માટે સલમાન ખાને ગોંડલમાં ધામા નાખ્યા છે.
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયેલી રાણકીવાવના વિકાસ માટે શરૂ થયેલી કાર્યવાહીમાં કેન્દ્રીય બજેટમાં તેના માટે નાણાંની ખાસ ફાળવણી થઇ છે.
ગુજરાતમાં વકરેલા સ્વાઇન ફ્લૂનો ભોગ બોલિવૂડ અભિનેત્રી પણ બની છે.
ઉનાળો શરૂ થઇ રહ્યો છે ત્યાં જ સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં પાણીની અછત વ્યાપી રહી છે.
બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તત્પર રહેનાર સૌરાષ્ટ્રના ઉદ્યોગોને બજેટમાં કેટલીક રાહત મળવાની આશા હતી. પરંતુ તેમની માંગણીનો સ્વીકાર નહીં થતાં તેઓ ઉદ્યોગકારો નિરાશ થયા છે.
મજાદર-કાગધામ ખાતે રવિવારે પૂ. મોરારિબાપુના હસ્તે પાંચ મહાનુભાવોને કાગ એવોર્ડ એનાયત થયા હતા.
ગોંડલના રાજવી પરીવારની વિન્ટેજ અને ક્લાસિક કાર દુનિયાભરમાં જાણીતી છે.