તાલાલા (ગીર) પંથકના વિશ્વવિખ્યાત અમૃત ફળ એવા કેસર કેરીના આંબા હવે ખેડૂતો માટે આફતરૂપ બન્યા છે.
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજકોટમાં યોજાયેલી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વર્ષ 2026ના પ્રારંભે મારી ગુજરાતની પ્રથમ યાત્રા છે. સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી રાજકોટમાં શાનદાર કાર્યક્રમનો...
તાલાલા (ગીર) પંથકના વિશ્વવિખ્યાત અમૃત ફળ એવા કેસર કેરીના આંબા હવે ખેડૂતો માટે આફતરૂપ બન્યા છે.

નવી દિલ્હી અને રાજકોટ વચ્ચે ગત મહિને શરૂ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને પ્રવાસીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

રાજકોટ શહેરમાં ચોરીની ઘટના સતત વધી રહી છે.
જૂનાગઢ પંથકના ગીર અભ્યારણ્યમાં સરકાર પ્રવાસન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે ત્યારે સિંહોના મુક્ત હરવા ફરવા સામે પણ વિઘ્નો ઊભા થતાં હાઇ કોર્ટે આકરું વલણ અપાનાવ્યું છે.
વિદેશવાસી રહેવાસીઓ વતનમાં વિવિધ સેવાકાર્યોમાં આર્થિક સહયોગ આપીને માનવતા મહેકાવતા હોય છે.
કૈલાસ ગુરુકૂળમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અસ્મિતા પર્વ યોજાશે.

પોતાની નવી ફિલ્મના શૂટિંગ માટે સલમાન ખાને ગોંડલમાં ધામા નાખ્યા છે.
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયેલી રાણકીવાવના વિકાસ માટે શરૂ થયેલી કાર્યવાહીમાં કેન્દ્રીય બજેટમાં તેના માટે નાણાંની ખાસ ફાળવણી થઇ છે.
ગુજરાતમાં વકરેલા સ્વાઇન ફ્લૂનો ભોગ બોલિવૂડ અભિનેત્રી પણ બની છે.
ઉનાળો શરૂ થઇ રહ્યો છે ત્યાં જ સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં પાણીની અછત વ્યાપી રહી છે.