રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના બંને પુત્રો પરિવાર સાથે પશ્વિમ બંગાળ ફરવા માટે ગયા હતા ત્યારે ફલાઈટ ચૂકી જવાના કારણે વોલ્વો બસમાં મુસાફરી કરીને પરત આવતા હતા. એ વખતે બસ અને...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના બંને પુત્રો પરિવાર સાથે પશ્વિમ બંગાળ ફરવા માટે ગયા હતા ત્યારે ફલાઈટ ચૂકી જવાના કારણે વોલ્વો બસમાં મુસાફરી કરીને પરત આવતા હતા. એ વખતે બસ અને...

મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન ૧૦૮માં બાળકોનાં જન્મનાં ઘણા કિસ્સા છે, પરંતુ ૧૦૮ના મેડિકલ સ્ટાફ દ્વારા રસ્તા પર પ્રસૂતિ કરાવાઈ હોવાનો આ કિસ્સો સાનંદાશ્ચર્ય...
અમદાવાદ મહાપાલિકાએ જાહેરમાં ગંદકી કરનારા અને થૂંકનારાઓ ઉપર કડક કાર્યવાહી માટે સીસીટીવી કેમેરાની મદદથી ઈ મેમો પાઠવવાની જાહેરાત કર્યા પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક જાહેરમાં થૂંકનારાઓ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કમિશનર દ્વારા...

કેશોદનાં આંબાવાડીમાં રહેતા ઉકાભાઈ કોટડિયા વર્ષોથી ગાયની સેવા કરતા હતા. તેમને ઘેર વર્ષોથી એક રખડતી ભટકતી ગાય આવી ચઢતી હતી. ઉકાભાઈ તેને રોટલા-રોટલી ખવડાવતા....
પંજાબના પટિયાલામાં શહીદ થયેલાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના લટુડા ગામના મહેશભાઇ છગનભાઇ ટમાલિયાના મૃતદેહને આઠમીએ વતન લવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના લટુડાના વતની મહેશભાઈ છગનભાઈ ટમાલિયા છેલ્લા વીસ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા....
બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીજી પર ૮મી મેએ મોડી રાત્રે ચોરીના ઇરાદે આવેલા ૪ તસ્કરોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાયા હતા.ઢસા ગામના સ્વામીનારાયણ ગુરુકુળમાં...

વન્ય પ્રાણીઓના આદાન-પ્રદાન અંતર્ગત જૂનાગઢ શક્કરબાગ ઝૂમાંથી આઠ સાવજોને ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ છે...

દ્વારકા વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇ કોર્ટે રદ કરી છે ત્યારે હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના ધારાસભ્ય તરીકેના તમામ અધિકાર છીનવી લેવામાં આવ્યા છે....
તાજેતરમાં અક્ષય તૃતીયાના દિવસે પાલીતાણામાં આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુભગવંતોની નિશ્રામાં ૬૦૦ જેટલા વર્ષીતપના તપસ્વીઓએ ઈક્ષુરસથી પારણા કર્યાં હતાં. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન દર વર્ષે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવે...
વડતાલ તાબા હેઠળનાં શ્રી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષની જીત સાથે પક્ષે સત્તા જાળવી રાખી છે. ૧૩મીએ સવારથી શરૂ થયેલી મતગણતરીમાં સંત વિભાગની બે બેઠકો અપેક્ષા મુજબ જ દેવ પક્ષનાં ફાળે ગઈ હતી. જ્યારે પાર્ષદ વિભાગની ૧ બેઠક તેમજ ગૃહસ્થ...