ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીજી પર ૮મી મેએ મોડી રાત્રે ચોરીના ઇરાદે આવેલા ૪ તસ્કરોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાયા હતા.ઢસા ગામના સ્વામીનારાયણ ગુરુકુળમાં...

વન્ય પ્રાણીઓના આદાન-પ્રદાન અંતર્ગત જૂનાગઢ શક્કરબાગ ઝૂમાંથી આઠ સાવજોને ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ છે...

દ્વારકા વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇ કોર્ટે રદ કરી છે ત્યારે હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના ધારાસભ્ય તરીકેના તમામ અધિકાર છીનવી લેવામાં આવ્યા છે....

તાજેતરમાં અક્ષય તૃતીયાના દિવસે પાલીતાણામાં આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુભગવંતોની નિશ્રામાં ૬૦૦ જેટલા વર્ષીતપના તપસ્વીઓએ ઈક્ષુરસથી પારણા કર્યાં હતાં. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન દર વર્ષે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવે...

વડતાલ તાબા હેઠળનાં શ્રી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષની જીત સાથે પક્ષે સત્તા જાળવી રાખી છે. ૧૩મીએ સવારથી શરૂ થયેલી મતગણતરીમાં સંત વિભાગની બે બેઠકો અપેક્ષા મુજબ જ દેવ પક્ષનાં ફાળે ગઈ હતી. જ્યારે પાર્ષદ વિભાગની ૧ બેઠક તેમજ ગૃહસ્થ...

રાજ્યમાં પાણીની તીવ્ર તંગી છે ત્યારે દરિયા કિનારે વસેલા પોરબંદરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા મકાનોમાં ભૂગર્ભ ટાંકાનું નિર્માણ કરાયું હતું તે જોવા મળે છે....

ગાયત્રીનગરમાં રહેતા કમલેશભાઈ સાગલાણી અને કીર્તિબહેન કમલેશભાઈ સાગલાણી નામના વૃદ્ધ દંપતીએ બીજી મેએ રેસકોર્ષના બગીચામાં સજોડે કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા દંપતીમાંથી સારવાર દરમિયાન કીર્તિબહેનનું મૃત્યુ થયું...

દેશમાં જીએસટી લાગુ થયા પછી દેશ આખામાંથી કેટલાય જીએસટી સંલગ્ન કૌભાંડ પકડાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી પણ એક પછી એક બોગસ બિલિંગ કૌભાંડો સામે આવી રહ્યા છે. હજુ એપ્રિલ માસમાં જ રાજકોટની ટીમે જૂનાગઢમાંથી રૂ. ૨૨૭.૮૦ કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું.

ભારત - પાકિસ્તાન વચ્ચે હાલમાં તંગદિલીના માહોલમાં જખૌ દરિયામાં માછીમારી કરી રહેલી પોરબંદરની ૬ બોટ અને ૩૦ માછીમારોનાં સોમવારે પાકિસ્તાન મરિને અપહરણ કરી લીધાં હતાં. આ અપહરણ સહિત પાકિસ્તાનના કબજામાં રહેલી ભારતીય ફિશિંગ બોટોની સંખ્યા ૧૦૭૦ અને પાકિસ્તાની...

સીબીએસઇ ધો-૧૦નું પરિણામ સોમવારે જાહેર થયું છે. ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવી ૧૩ વિદ્યાર્થીઓ રેન્કર થયાં છે. તેમાં ૬ વિદ્યાર્થિનીઓ છે. પરીક્ષાનું પરિણામ ૯૧.૧ ટકા છે. આ ટોપર્સમાં જામનગરનો આર્યન ઝા પ્રથમ અને આયુષી ત્રીજા ક્રમાંકે છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter