મોરબીના મકનસર પાસે શીતળા માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવાનનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યાં પીએમ રિપોર્ટમાં માર મારવાના કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યાનું ખુલ્યું હતું. આ પ્રકરણમાં...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
મોરબીના મકનસર પાસે શીતળા માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવાનનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યાં પીએમ રિપોર્ટમાં માર મારવાના કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યાનું ખુલ્યું હતું. આ પ્રકરણમાં...
દ્વારકામાં ૨૫ વર્ષની યુવતીએ દ્વારકા સ્વામીનારાયણ મંદિરમાં સ્વામી વિરુદ્ધ બળાત્કાર કર્યાના આક્ષેપ સાથે ૧૮૧ ઉપર ફરિયાદ કરી હતી. દ્વારકા સ્વામીનારાયણ મંદિરના ૭૯ વર્ષીય સ્વામી પ્રેમજીવને સ્વામીનારાયણ મંદિરમાં જ કામ કરતી યુવતી ઉપર ૪ વખત દુષ્કર્મ...

બૃહદ ગીરના રાણીગાળા વિસ્તારમાં ૩૦મીએ રાત્રે વનકર્મીને સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહનું પીએમ કરતાં તેના શરીર પર વિચિત્ર કાણું જોવા મળ્યું હતું! સિંહના...
અનરાધાર વરસાદમાં ૨૯મીએ નારી ચોકડીથી ભાવનગર તરફ આવતા ડાયવર્ઝનમાં પાણીનો પ્રવાહ વધુ હતો. આ સમયે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા એક પરિવારની કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘટનામાં ચાર જણા લાપતા થયા હતા....

ભાવનગરમાં વર્ષો પૂર્વે સરકાર દ્વારા શિપ બનાવવા આલ્કોક એશડાઉન લિ. કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આ કંપનીમાં ઘણી શિપ બની છે. આ કંપની ધમધમતી હતી ત્યારે...

જામનગર-જૂનાગઢ હાઈવે પર જામકંડોરણાના સાતોદડ ગામ પાસે વર્ષો જૂનો પુલ ૧૯મીએ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જોકે, સદનસીબે દિવસે પુલ તૂટ્યો અને કોઈ...

અમરેલીના સાવરકુંડલામાં ૨૩મી જૂને કિન્નરોનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડા માટે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ કિન્નરોને આમંત્રણ અપાયા હતા. સાવરકુંડલામાં...
વર્ષ ૨૦૧૦માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઈ કોર્ટ પાસે હત્યા થઈ હતી. જૂનાગઢ અને ગીરની આસપાસ ગેરકાયદે ઉત્ખનન મામલે અમિત જેઠવાની હત્યા થયાના કેસમાં ૨૧મીએ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની અરજી પર ચુકાદાની સંભાવના હતી. જોકે કોર્ટે...
ઝુંડાળા વિસ્તારમાં આવેલ પોરાઈ ગૌશાળા ખાતે ૫૦૦ જેટલી ગાયોની સારસંભાળ લેવામાં આવી રહી છે. કચ્છના અને છેલ્લા ૪ દાયકાથી પોરબંદરમાં સ્થાયી થયેલા રોહિતસિંહ ગંભીરસિંહ જાડેજાએ પોલિટેકનિક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા બાદ જ્યાં પિતા...

વાયુ વાવાઝોડાંની અસરથી સૌરાષ્ટ્રમાં ડિપ્રેશન આકાર લઇ રહ્યું છે. ડિપ્રેશનથી વરસાદ વરસી પડશે તેવી આશાએ ખેડૂતોએ ઓરવીને મગફળી અને કપાસના વાવેતર આરંભી દીધાં...