મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

જામનગરઃ જિલ્લાના જામજોધપુરમાં બનેલા કસ્ટોડિયલ ડેથના કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટે તત્કાલીન એસએસપી તથા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને...

શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલા કોમેન્ટ્રેટર સાથે કથિત રીતે અણછાજતું વર્તન થયાની ફરિયાદ અંગે ઉઠેલા વિરોધ વંટોળ બાદ ૮મીએ...

જેટ એરવેઝની પડતી બાદ હવે એર ઈન્ડિયાની વિમાની સેવામાં પણ કાપ મૂકવાનો નિર્દેશ છે. ત્રણ મહિના માટે રાજકોટ-મુંબઈ વચ્ચેનું એર ઈન્ડિયાનું વિમાન દરરોજને બદલે...

ઈરાનના જહાજે દીવ દરિયા નજીક પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરતા કોસ્ટગાર્ડે આઠમી જૂને આ સેટેલાઇટ કોલને આંતરી તેનું લોકેશન મેળવી દીવના દરિયા નજીકથી બે...

દલખાણિયા રેન્જમાં અગાઉ ૨૩ સિંહના મોત પછી એક બાદ એક સિંહોના મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે. દલખાણિયા રેન્જમાં બીજી જૂને એક પાંચ વર્ષના સિંહનું કુદરતી રીતે મોત થતાં એક માસમાં ત્રણ સિંહનાં મોત થયાનું નોંધાયું છે. બીજી જૂને કરમદડીબીટમાં ૫ વર્ષનાં સિંહનું...

ધારીના માલસિકા ગામે મંગળુભાઈ માયાભાઈ વાળાની વાડીએ દાદા-દાદી સાથે રહેતી જાનુ જયદીપભાઈ વાઘેલા (ઉ.વ.૪) ૩૧મી મેએ રાત્રે વાડીમાં નાસ્તો કરતી હતી. આ સમયે જાનુના દાદા-દાદી સહિતના પરિવારજનો પણ ત્યાં હાજર જ હતા. જોકે નાસ્તો કરી રહેલી જાનુ પર ક્યારની...

સુરેન્દ્રનગરના જીનતાન રોડ પર રહેતા અને માઇ મંદિર રોડ પર આદિનાથ નામની દુકાન ધરાવતાં ૩૫ વર્ષના ગૌરાંગ કમલેશકુમાર દોશી ૧૫મીએ તેની દુકાનમાં શરીર પર પેટ્રોલ છાંટીને સળગી ઉઠ્યા હતા. તેમની મરણચીસો અને દુકાનમાં આગ લાગ્યાનું જણાતા આસપાસના વેપારીઓ અને...

ભારત સરકાર સંચાલિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ સમોલેક્યુલર બાયોલોજી (સીએસઆઈઆર) સંસ્થા લુપ્તપ્રાય પ્રજાતિઓ ઉપર સંશોધન કરતી સંસ્થા છે. હૈદરાબાદ સ્થિત આ સંસ્થાની...

 શહેરની તમામ ૩૭ સરકારી સ્કૂલો પોતાની શૈક્ષણિક પદ્ધતિને વધુ પ્રગતિશીલ બનાવવા સાથે અનેરા શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાઈ છે. જૂનથી શરૂ થઈ રહેલા નવા સત્રથી રાજકોટ જિલ્લાની તમામ ૩૭ જેટલી સરકારી શાળામાં હવેથી વિદ્યાર્થીઓ ધો. ૯થી ૧૨ સુધીનું સાયન્સ, કોમર્સ...

છેલ્લા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પરિવાર સાથે ૧૮મી મેએ સૌરાષ્ટ્ર સ્થિત ભગવાન સોમનાથ સમક્ષ માથું ટેકવ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter