
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં તાજેતરમાં યોજાયેલી મતગણતરીને અંતે ૬૦માંથી ૫૪ બેઠકો ઉપર ભાજપના જ્વલંત વિજય મળ્યો હતો. જૂનાગઢ મ્યુનિસિપલ...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં તાજેતરમાં યોજાયેલી મતગણતરીને અંતે ૬૦માંથી ૫૪ બેઠકો ઉપર ભાજપના જ્વલંત વિજય મળ્યો હતો. જૂનાગઢ મ્યુનિસિપલ...
સૌરાષ્ટ્રના સહકારી કૃષિ અને રાજકીય ક્ષેત્રે અમીટ છાપ સર્જનાર લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ સોમવારે લાંબા સમયની બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ...
કુછડીમાં ચોરીના આરોપસર ૨ સગીરવયના બાળકોને આરોપી વેજા જીવા કુછડિયાના ઘરે કૂતરા રાખવાના પાંજરામાં પૂરી તાજેતરમાં ઢોરમારનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બાળકોને માર મારીને પછી પાંજરાની બહાર કાઢી પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર મારે છે અને ઈલેક્ટ્રીક...
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક તરુણીને દેહવિક્રયમાં ધકેલવા તેમજ તરુણી પર ગેંગરેપ અંગેના કેસમાં જામનગરની પોક્સો અદાલતે પીડિતાની માતા અને તેની મોટી બહેન સહિત આઠ આરોપીઓને દોષી ઠેરાવ્યા હતા. ૧૭ જુલાઈએ તરુણીની માતા તથા બહેનને સાત સાત વર્ષની...
સમગ્ર ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર પરના ૧૦૦થી વધારે સિંહોને જીપીએસ રેડિયો કોલર લગાવવાની કામગીરી ગીરમાં ચાલે છે. થોડા સમય પહેલાં જ રાજ્યના મુખ્ય પ્રધાન...
ગયા વર્ષ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં ધારી ગીર પૂર્વેની દલખાણિયામાં રેન્જમાં કેનન ડિસ્ટેમ્પર વાઈરસ (સડીવી)ના કારણે ૨૭ સાવજો મૃત્યુ પામ્યા હતા.
હરમડિયા ગામે દેવીપૂજક પરિવાર પાંચમીએ રાત્રે આરામ કરતો હતો. પરિવારની ત્રણ વર્ષની દીકરી નેહા ફળિયામાં રમતી હતી. એ સમયે એકાએક દીપડો ત્યાં ધસી આવ્યો હતો અને નેહાને ગળેથી પકડીને ભાગ્યો હતો. નેહાના દાદીમાનું ધ્યાન પડતાં બૂમાબૂમ કરી મૂકી. ત્યાં હાજર...
ધોરાજી સેશન્સ કોર્ટે છઠ્ઠીએ ગૌહત્યાના કેસમાં આરોપીને દશ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ગૌહત્યા અધિનિયમના કેસમાં પુરાવા હકીકત ધ્યાને લઇને આરોપી સલીમ કાદરને દશ વર્ષની સજા તથા રૂ. બે લાખ બે હજારનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગૌહત્યા...
જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત ૭ આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત...
મોરબીના મકનસર પાસે શીતળા માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવાનનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યાં પીએમ રિપોર્ટમાં માર મારવાના કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યાનું ખુલ્યું હતું. આ પ્રકરણમાં...