મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

દેવભૂમિ દ્વારકા પાસેના શિવરાજપુર બીચને પર્યાવરણીય વ્યવસ્થાપન તથા ઈકો ટૂરિઝમને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી ભારતના સર્વપ્રથમ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે ડેવલપ કરવામાં આવશે. જે વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશન તરીકે ઊભરી આવશે. વિધાનસભામાં પર્યાવરણ વિભાગની માંગણીઓની...

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં તાજેતરમાં યોજાયેલી મતગણતરીને અંતે ૬૦માંથી ૫૪ બેઠકો ઉપર ભાજપના જ્વલંત વિજય મળ્યો હતો. જૂનાગઢ મ્યુનિસિપલ...

સૌરાષ્ટ્રના સહકારી કૃષિ અને રાજકીય ક્ષેત્રે અમીટ છાપ સર્જનાર લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ સોમવારે લાંબા સમયની બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ...

કુછડીમાં ચોરીના આરોપસર ૨ સગીરવયના બાળકોને આરોપી વેજા જીવા કુછડિયાના ઘરે કૂતરા રાખવાના પાંજરામાં પૂરી તાજેતરમાં ઢોરમારનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બાળકોને માર મારીને પછી પાંજરાની બહાર કાઢી પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર મારે છે અને ઈલેક્ટ્રીક...

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક તરુણીને દેહવિક્રયમાં ધકેલવા તેમજ તરુણી પર ગેંગરેપ અંગેના કેસમાં જામનગરની પોક્સો અદાલતે પીડિતાની માતા અને તેની મોટી બહેન સહિત આઠ આરોપીઓને દોષી ઠેરાવ્યા હતા. ૧૭ જુલાઈએ તરુણીની માતા તથા બહેનને સાત સાત વર્ષની...

સમગ્ર ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર પરના ૧૦૦થી વધારે સિંહોને જીપીએસ રેડિયો કોલર લગાવવાની કામગીરી ગીરમાં ચાલે છે. થોડા સમય પહેલાં જ રાજ્યના મુખ્ય પ્રધાન...

ગયા વર્ષ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં ધારી ગીર પૂર્વેની દલખાણિયામાં રેન્જમાં કેનન ડિસ્ટેમ્પર વાઈરસ (સડીવી)ના કારણે ૨૭ સાવજો મૃત્યુ પામ્યા હતા. 

હરમડિયા ગામે દેવીપૂજક પરિવાર પાંચમીએ રાત્રે આરામ કરતો હતો. પરિવારની ત્રણ વર્ષની દીકરી નેહા ફળિયામાં રમતી હતી. એ સમયે એકાએક દીપડો ત્યાં ધસી આવ્યો હતો અને નેહાને ગળેથી પકડીને ભાગ્યો હતો. નેહાના દાદીમાનું ધ્યાન પડતાં બૂમાબૂમ કરી મૂકી. ત્યાં હાજર...

ધોરાજી સેશન્સ કોર્ટે છઠ્ઠીએ ગૌહત્યાના કેસમાં આરોપીને દશ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ગૌહત્યા અધિનિયમના કેસમાં પુરાવા હકીકત ધ્યાને લઇને આરોપી સલીમ કાદરને દશ વર્ષની સજા તથા રૂ. બે લાખ બે હજારનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગૌહત્યા...

જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત ૭ આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત...



to the free, weekly Gujarat Samachar email newsletter