જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતી ચાર મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંતોક ઓડેદરા, નીતિમિકા ગોહિલ, અરુણા ગામેતી અને સિમ્મી માલેએ જાનની બાજી ખેલીને લૂંટ અને હત્યાના આરોપી જૂનાગઢના જુસબ અલ્હાર ખાનને પકડી પાડ્યો હતો. બોટાદ નજીકના દેવદરી...

શ્રીલંકા અને બાંગ્લાદેશમાં તાજેતરમાં તબાહી મચાવનારા ફેની વાવાઝોડાની અસર ભારતના પૂર્વીય ક્ષેત્રોમાં પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના કારણે ટ્રેન રદ થતાં જગન્નાથપુરી ગયેલા જામનગરના ૩૭૫ જેટલા યાત્રિકો ફસાતાં તેમના પરિવારજનોમાં ચિંતાની...

ચાંડુવાવ ગામની સરકારી શાળામાં બાળકોની અનોખી બચત બેંક પાંચ વર્ષથી કાર્યરત છે અને હવે તો રૂ. ૧૨.૨૫ લાખના ભંડોળ સાથે વટવૃક્ષ બનીને પ્રેરણારૂપ બની છે. વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામે આવેલી સરકારી પે સેન્ટરના શાળાના આચાર્ય જગદીશભાઈ વાળા જણાવે છે કે,...

ગઢપુર ગઢડા સ્વામીનારાયણના શ્રી ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની વહીવટી કમિટીની ચૂંટણી ૧૩ વર્ષ પછી પાંચમી મેએ યોજાઈ હતી અને આ ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય...

હંમેશા વાર તહેવારે કે પ્રસંગે લોકો ડીશમાં વધેલો, ખોરાક છોડી દે છે. એ એઠવાડનો નિકાલ પણ ક્યારેક તો શક્ય હોતો નથી. બીજી સમસ્યા પ્રસંગે એ કે ડિસ્પોઝેબલ ગ્લાસનો...

તમે અમિતાભ બચ્ચનની કુછ દિન તો ગુજારો ગુજરાત મેં એડ સિરીઝ અંતર્ગત કચ્છવાળી જાહેરાત નિહાળી હશે. જેમાં અમિતાભ રંગબેરંગી છકડા પર સવારી કરે છે. ‘હમ દિલ દે ચૂકે...

ભીમરાવ નગરમાં રહેતા દલિત યુવાન મુરારી મકવાણાની પાડોશમાં રહેતા ટ્રાફિક વોર્ડન અને તેના પરિવારના સભ્યોએ છરીના ઘા મારીને હત્યા કરી હોવાની ફરિયાદ પોલીસમાં મુરારીના ભાઈએ લખાવી છે. મુરારીની સગીર બહેનની પડોશમાં રહેતા ટ્રાફિક વોર્ડને છેડતી કરતાં મુરારીએ...

ગુજરાતની દીકરીનું ઈઝરાયલની આર્મીના ઈન્ફર્મેશન વિભાગમાં સિલેક્શન કરાયું છે. જેની આર્મીથી ભલભલા શક્તિશાળી દેશો અને આતંકીઓ પણ ધ્રૂજે છે તેવા ઈઝરાયલના આર્મીમાં...

હળવદ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા છ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતાં. મૃતકમાં કચ્છના નખત્રાણાના નારણપર, ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્ય અને ગાંધીનગરના બે ભાઇનો સમાવેશ થાય છે.

જામનગર નજીક ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલી અગાઉની એસ્સાર ઓઇલ અને હાલની નયારા એનર્જી કંપની દ્વારા ગત વર્ષમાં સમયાંતરે રૂ. ૩૦.૫૮ કરોડની કિંમતના ૬૮,૩૮૧ મેટ્રીક ટન કોલસાની ચોરી થયાની ધોરણસર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.નયારા એનર્જી...



to the free, weekly Gujarat Samachar email newsletter