
હંમેશા વાર તહેવારે કે પ્રસંગે લોકો ડીશમાં વધેલો, ખોરાક છોડી દે છે. એ એઠવાડનો નિકાલ પણ ક્યારેક તો શક્ય હોતો નથી. બીજી સમસ્યા પ્રસંગે એ કે ડિસ્પોઝેબલ ગ્લાસનો...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

હંમેશા વાર તહેવારે કે પ્રસંગે લોકો ડીશમાં વધેલો, ખોરાક છોડી દે છે. એ એઠવાડનો નિકાલ પણ ક્યારેક તો શક્ય હોતો નથી. બીજી સમસ્યા પ્રસંગે એ કે ડિસ્પોઝેબલ ગ્લાસનો...

તમે અમિતાભ બચ્ચનની કુછ દિન તો ગુજારો ગુજરાત મેં એડ સિરીઝ અંતર્ગત કચ્છવાળી જાહેરાત નિહાળી હશે. જેમાં અમિતાભ રંગબેરંગી છકડા પર સવારી કરે છે. ‘હમ દિલ દે ચૂકે...
ભીમરાવ નગરમાં રહેતા દલિત યુવાન મુરારી મકવાણાની પાડોશમાં રહેતા ટ્રાફિક વોર્ડન અને તેના પરિવારના સભ્યોએ છરીના ઘા મારીને હત્યા કરી હોવાની ફરિયાદ પોલીસમાં મુરારીના ભાઈએ લખાવી છે. મુરારીની સગીર બહેનની પડોશમાં રહેતા ટ્રાફિક વોર્ડને છેડતી કરતાં મુરારીએ...

ગુજરાતની દીકરીનું ઈઝરાયલની આર્મીના ઈન્ફર્મેશન વિભાગમાં સિલેક્શન કરાયું છે. જેની આર્મીથી ભલભલા શક્તિશાળી દેશો અને આતંકીઓ પણ ધ્રૂજે છે તેવા ઈઝરાયલના આર્મીમાં...
હળવદ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા છ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતાં. મૃતકમાં કચ્છના નખત્રાણાના નારણપર, ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્ય અને ગાંધીનગરના બે ભાઇનો સમાવેશ થાય છે.
જામનગર નજીક ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલી અગાઉની એસ્સાર ઓઇલ અને હાલની નયારા એનર્જી કંપની દ્વારા ગત વર્ષમાં સમયાંતરે રૂ. ૩૦.૫૮ કરોડની કિંમતના ૬૮,૩૮૧ મેટ્રીક ટન કોલસાની ચોરી થયાની ધોરણસર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.નયારા એનર્જી...
ચીનમાં સીંગતેલના નિકાસ સોદા-સીંગદાણાની માગને લીધે નાફેડની મગફળીમાં ભારેખમ તેજી થઇ ચૂકી છે. નાફેડનો ભાવ ૨૪મી એપ્રિલથી ત્રણ જ દિવસમાં રૂ. ૨૦૦-૨૮૦ જેટલો ઉંચકાયો હતો. સીંગતેલની નિકાસ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, થોડાં સોદા થયા છે, પરંતુ મગફળી...

જામનગરના વિખ્યાત બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂનને ૬ઠ્ઠી મેએ ૨૦૦૦૦ દિવસ પૂરા થશે. આ પ્રસંગે ૧૭મી એપ્રિલથી વિશેષ રામધૂન શરૂ કરાઈ છે. જામનગરનું શ્રી...

સામાન્ય રીતે સિંહોનો પ્રજનન સમય ચોમાસામાં શરૂ થતો હોય છે અને પ્રજનન ક્રિડાને ધ્યાનમાં રાખીને, સાવજોને ખલેલ ન પહેંચે તે માટે વન વિભાગ દ્વારા ગીર જંગલ પ્રવાસીઓ...

અત્યાર સુધી પિચકારી, પતંગ અને સાડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી છવાયેલા હતા. આ વખતે રાજકોટમાં નરેન્દ્ર મોદીના ફોટાવાળી અને બીજેપીના લોગાવાળી ૫ હજાર જેટલી...