વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

ગુજરાતમાં જૂનાગઢથી ચૂંટણી પ્રચારસભા સાથે રણટંકાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે દેશને લૂંટનારા તત્ત્વોને પાંચ વર્ષમાં...

ગોંડલ રોડ પર આવેલી વિવાદાસ્પદ પારૂલ હોમિયોપેથી કોલેજમાં છઠ્ઠીએ પ્રોફેસર ભાસ્કર ભટ્ટે પિરિયડ પૂરો થતા જતા - જતા પ્રથમ વર્ષ બીએચએમએસની વિદ્યાર્થિનીની કમરમાં હાથ નાંખી છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ મુદ્દે પીડિતાએ પરિવાર સાથે સોમવાર...

મોવિયા રોડ ઉપર ૧૯ દિવસની બાળાનું છઠ્ઠીએ શંકાસ્પદ મોત થયાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકીનાં દાદીની આરોપી તરીકે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગોંડલના મોવિયા રોડ ઉપર જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઇ રણછોડભાઈ રૈયાણીની ૧૯ દિવસની પુત્રી...

સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને આદર્શ રાજકારણના માઈલસ્ટોન સવશીભાઈ મકવાણાનું ચોથીએ નિધન થયું છે. આથી ઝાલાવાડમાં સેવા અને શિક્ષણ સમન્વય રાજનીતિનો એક યુગ અસ્ત થયો છે. સાયલાના પજાળામાં તેઓની અંતિમ યાત્રામાં ભાજપ, કોંગ્રેસના રાજકીય આગેવાનો...

ભારત દેશ આઝાદ થયા બાદ અનેક ચૂંટણીઓ થતી રહે છે, પણ જૂનાગઢ સ્ટેટને સૌરાષ્ટ્ર સ્ટેટમાં ભળવા માટે દેશમાં સૌપ્રથમ વખત મતદાનનો પ્રારંભ થયો હતો અને જૂનાગઢમાં ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ લાલ અને લીલા કલરની મતપેટીઓમાં મતદાન કરાયું હતું. જૂનાગઢના નવાબ મહોબતખાન...

ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર બોરીયાનેસ નાની મોલડી ગોળાઈ પાસે ૭મી એપ્રિલે હાઇવે ટચ વાડીના કૂવામાં કાર ખાબકતાં ૩ યુવાનોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. કોન્ટ્રાક્ટની કામગીરી કરતા નાની મેલડી અને હડાળાનાં ત્રણ યુવામિત્રો કારમાં સાંજે ટોલનાકાથી મોલડી આવી રહ્યા...

ગોંડલની યુવતી લીના જોશી છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલી છે. અમેરિકાના ક્લાસ ટેક્સાસમાં હિબા એન્ટરટેઇનમેન્ટ અને માય ડ્રીમ એન્ટરટેઇનમેન્ટ દ્વારા...

કોંગ્રેસ માટે જીતની સીટ ગણાતી સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તાજેતરમાં મોટો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના બળવાખોર પૂર્વ ધારાસભ્ય લાલજી મેરને ફોર્મ પાછું ખેંચાવવા કોંગ્રેસને નાકે દમ આવી રહ્યો છે. જો લાલજી મેર નહીં માને તો આ સીટ ઉપર કોંગ્રેસના સત્તાવાર...

એશિયાટિક લાઇન ઉપર ગત ઓક્ટોબર માસમાં રોગચાળાથી ૨૦ દિવસમાં જ ૨૩ સિંહોના મૃત્યુ બાદ સલામતીના ભાગરૂપે જસાધાર, જામવાળા, દલખાણિયા વિસ્તારમાં અંદાજે ૩૩ સિંહોને...

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લૂથી ૨૮મી માર્ચે ૨૪ કલાકમાં જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ દર્દીના મૃત્યુ નીપજ્યાં હતા. જ્યારે રાજકોટમાં ૨૯મી માર્ચે વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દ્વારકા જિલ્લાનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter