
ગત વિધાનસભા ચૂંટણીમાં દ્વારકા-કલ્યાણપુર બેઠક પર ૬૦૦૦ મતથી વિજેતા બનેલા ભાજપના પબુભા માણેકે ઉમેદવારી ફોર્મમાં ક્યાંથી ચૂંટણી લડે છે, તે દર્શાવ્યું ન હતું....
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
ગત વિધાનસભા ચૂંટણીમાં દ્વારકા-કલ્યાણપુર બેઠક પર ૬૦૦૦ મતથી વિજેતા બનેલા ભાજપના પબુભા માણેકે ઉમેદવારી ફોર્મમાં ક્યાંથી ચૂંટણી લડે છે, તે દર્શાવ્યું ન હતું....
વંથલીમાં ૧૯મીએ માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ પ્રચાર કરતાં હતાં ત્યારે ભાજપના કાર્યકરે ચૂંટણી પ્રચાર ન કરવા કહી ગાળાગાળી...
અભિનેતા વિકી કૌશલે તાજેતરમાં નવોદિત દિગ્દર્શક ભાનુ પ્રતાપ સિંઘની આગામી હોરર ફિલ્મ માટે શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં કેન્દ્રસ્થાને બીચ પરનું એક જહાજ છે....
નયનરમ્ય દરિયાકાંઠા ઘેડમાં માધવપુરનો પ્રખ્યાત મેળો ૧૪મીથી ૧૮મી એપ્રિલ સુધી યોજાયો હતો. મેળાની સાથે ભગવાન કૃષ્ણ અને રૂકમણિજીનાં લગ્ન પણ ભક્તો માટે આકર્ષણનું...
વનવિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલી સિંહોની પ્રાથમિક ગણતરીમાં અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. એક અંદાજ મુજબ હાલ ૬૦૦ જેટલા...
સૌરાષ્ટ્રમાં આવેલા અને રાજકોટ તાલુકા વિસ્તારમાં વિકાસશીલ ગણાતા રાજસમઢિયાળા ગામમાં વર્ષ ૧૯૮૩થી કોઇપણ પક્ષ માટે અથવા તો કોઈ પણ જાતની ચૂંટણી માટે કોઈ પણ જાતનો ચૂંટણી પ્રચાર કરવામાં આવતો નથી કે કોઈ જાતની સભા-સરઘસ યોજવાની મંજૂરી નથી. ૩૬ વર્ષ પહેલાં...
લોકસભાની ચૂંટણીના મતદાનના ૩૯ કલાક પહેલાં જ ૨૧મી એપ્રિલે હાર્દિક પટેલ સાથે આંદોલનમાં રહેલા દિલીપ શબવાએ રાજકોટમાં પાસના આગેવાનો કેવા રંગીન મિજાજના છે તેનો ખુલાસા કર્યો હતો. શાબવાએ જણાવ્યું હતું કે, પાસના કન્વીનરો શરાબ અને શબાબમાં ડૂબેલા છે. લલિત...
અમરેલી નગરપાલિકામાં ચૂંટણી સમયે જ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. ૪૪માંથી ૩૪ બેઠકો મેળવવા છતાં પણ કોંગ્રેસના સભ્યોમાં આંતરિક વિખવાદના કારણે બળવો થયા બાદ ૧૨ એપ્રિલે પ્રમુખ સહિત ૧૦ સભ્યો ભાજપમાં ભળી જતાં હવે પાલિકામાં પક્ષ પલટો થયો છે અને વિધિવત...
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં જોડાયા બાદ તેના મોટા બહેન નયનાબા અને તેમના પિતાએ સોમવારે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. એક જ પરિવારના બે...
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરની ૨૦૧૮-૧૯ની આવક જાહેર કરાઈ છે. જગત મંદિરમાં ૨૦૧૮-૧૯માં રૂ. ૧૨ કરોડ ૧૮ લાખનું દાન મળ્યું છે. આ ઉપરાંત ૮૧૨ ગ્રામ સોનું...