પૂ. મોરારિબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસ પ્રભુદાસ હરિયાણી (ટીકાબાપુ)નું ૧૩ એપ્રિલે ટૂંકી બીમારી બાદ અમદાવાદમાં અવસાન થયું છે. ૫૪ વર્ષના ટીકાબાપુના પાર્થિવ દેહને ચિત્રકૂટધામ - તલગાજરડા ખાતે રવિવારે સમાધિ આપવામાં આવી હતી.
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
પૂ. મોરારિબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસ પ્રભુદાસ હરિયાણી (ટીકાબાપુ)નું ૧૩ એપ્રિલે ટૂંકી બીમારી બાદ અમદાવાદમાં અવસાન થયું છે. ૫૪ વર્ષના ટીકાબાપુના પાર્થિવ દેહને ચિત્રકૂટધામ - તલગાજરડા ખાતે રવિવારે સમાધિ આપવામાં આવી હતી.
પોરબંદર શહેરના ક્રિએટિવ ગ્રુપ તથા મહેર આર્ટ પરિવાર દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં મહેર સંસ્કૃતિનું પ્રદર્શન અને ચિત્રકારોનું ચિત્રો પ્રદર્શન થયાં હતાં.
ગુજરાતમાં જૂનાગઢથી ચૂંટણી પ્રચારસભા સાથે રણટંકાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે દેશને લૂંટનારા તત્ત્વોને પાંચ વર્ષમાં...
ગોંડલ રોડ પર આવેલી વિવાદાસ્પદ પારૂલ હોમિયોપેથી કોલેજમાં છઠ્ઠીએ પ્રોફેસર ભાસ્કર ભટ્ટે પિરિયડ પૂરો થતા જતા - જતા પ્રથમ વર્ષ બીએચએમએસની વિદ્યાર્થિનીની કમરમાં હાથ નાંખી છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ મુદ્દે પીડિતાએ પરિવાર સાથે સોમવાર...
મોવિયા રોડ ઉપર ૧૯ દિવસની બાળાનું છઠ્ઠીએ શંકાસ્પદ મોત થયાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકીનાં દાદીની આરોપી તરીકે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગોંડલના મોવિયા રોડ ઉપર જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઇ રણછોડભાઈ રૈયાણીની ૧૯ દિવસની પુત્રી...
સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને આદર્શ રાજકારણના માઈલસ્ટોન સવશીભાઈ મકવાણાનું ચોથીએ નિધન થયું છે. આથી ઝાલાવાડમાં સેવા અને શિક્ષણ સમન્વય રાજનીતિનો એક યુગ અસ્ત થયો છે. સાયલાના પજાળામાં તેઓની અંતિમ યાત્રામાં ભાજપ, કોંગ્રેસના રાજકીય આગેવાનો...
ભારત દેશ આઝાદ થયા બાદ અનેક ચૂંટણીઓ થતી રહે છે, પણ જૂનાગઢ સ્ટેટને સૌરાષ્ટ્ર સ્ટેટમાં ભળવા માટે દેશમાં સૌપ્રથમ વખત મતદાનનો પ્રારંભ થયો હતો અને જૂનાગઢમાં ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ લાલ અને લીલા કલરની મતપેટીઓમાં મતદાન કરાયું હતું. જૂનાગઢના નવાબ મહોબતખાન...
ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર બોરીયાનેસ નાની મોલડી ગોળાઈ પાસે ૭મી એપ્રિલે હાઇવે ટચ વાડીના કૂવામાં કાર ખાબકતાં ૩ યુવાનોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. કોન્ટ્રાક્ટની કામગીરી કરતા નાની મેલડી અને હડાળાનાં ત્રણ યુવામિત્રો કારમાં સાંજે ટોલનાકાથી મોલડી આવી રહ્યા...
ગોંડલની યુવતી લીના જોશી છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલી છે. અમેરિકાના ક્લાસ ટેક્સાસમાં હિબા એન્ટરટેઇનમેન્ટ અને માય ડ્રીમ એન્ટરટેઇનમેન્ટ દ્વારા...
કોંગ્રેસ માટે જીતની સીટ ગણાતી સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તાજેતરમાં મોટો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના બળવાખોર પૂર્વ ધારાસભ્ય લાલજી મેરને ફોર્મ પાછું ખેંચાવવા કોંગ્રેસને નાકે દમ આવી રહ્યો છે. જો લાલજી મેર નહીં માને તો આ સીટ ઉપર કોંગ્રેસના સત્તાવાર...