વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

લોકસભાની ચૂંટણીની દસમીએ સાંજે તારીખ જાહેર થતાં આચારસંહિતા અમલમાં આવી હતી. જો કે તે પૂર્વે રાજ્ય સરકારે મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના કુલપતિ તરીકે અમદાવાદની એલ ડી આર્ટ્સ કોલેજના પ્રિ. મહિપતસિંહ ચાવડાની નિમણૂક જાહેર કરી હતી. જ્યારે...

બજરંગપુરાના અને હાલ વઢવાણમાં રહેતા ભાજપના નેતાને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૬૦ લાખ માગ્યાની ફરિયાદ થતાં બી ડિવિઝન પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી લીધા છે. તમારો જમીનનો કેસ પતાવવો છે તેમ કહીને આરોપી હિના બાવાજી, અનિરુદ્ધસિંહ ચૌહાણ અને અશોક રામીએ ભાજપી...

 મહાશિવરાત્રીએ પ્રભાસ ક્ષેત્ર જાણે શિવમય બન્યું હતું. સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોનો મહાસાગર ઉમટ્યો હતો. સોમનાથદાદાના દર્શનનો સાડા ત્રણ લાખથી વધુ ભાવિકોએ...

ધારાસભ્ય અને ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારડને ખનીજ ચોરીનાં કેસમાં કોર્ટે પહેલીએ ૨ વર્ષ ૯ માસની સજા ફટકારી હતી. જોકે ચુકાદાના ૧૫ મિનિટમાં જામીન પર મુક્ત થઈ ગયા હતા.

રાજકોટના હીરાસરમાં ગ્રીનફિલ્ડ એર પોર્ટ બનાવવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ એરપોર્ટને રૂ. ૧૪૦૫ કરોડના ખર્ચે તૈયાર કરાશે અને તેમાં ઈક્વિટી મોડેલ કયુ રાખવું તેનો નિર્ણય એર પોર્ટ ઓથોરિટી લેશે. રાજકોટથી ૨૮ કિ.મી.ના અંતરે આવેલા હીરાસરમાં આ...

૨૭મીએ સવારે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાતાં સૌરાષ્ટ્રમાં વાતાવરણ ઠંડુ બની ગયું હતું. ત્યાર બાદ આ વાદળ છાયા વાતાવરણના કારણે ઊના, વેરાવળ,...

શિવરાત્રીએ મિનિ કુંભમેળામાં પરંપરાગત રીતે ભવનાથનાં માર્ગો પર દિગંબર સાધુઓની રવાડી તો નીકળી હતી, પણ તે દર વખત કરતાં વહેલી અને સાદાઈથી નીકળી હતી. પુલવામા...

એર સ્ટ્રાઈક પછી પ્રથમ વખત ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથીએ શિવરાત્રીએ પાકિસ્તાનથી નજીકના અંતરે આવેલા જામનગરમાં બુલંદ સ્વરે કહ્યું હતું કે,...

જૂનાગઢમાં સ્વામીનારાયણના સાધુ આનંદસ્વરૂપદાજીએ પરિણીતાને તેના પતિ સાથે મનમેળ કરાવી આપવાની લાલચ આપી, કારના ડ્રાઇવરની મદદથી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યાની...



to the free, weekly Gujarat Samachar email newsletter